Only Gujarat

Health

માખણની જેમ ચરબી ઓગળવા લાગશે, પી જુઓ માત્ર આ ચાર પીણાં

ઘણા લોકો સવારે ઉઠે છે અને પોતાને બ્લોટિંગ, સુકા ત્વચા અને ઓછી ઉર્જા અનુભવે છે. આ બધા તમારા શરીરમાં ઝેર બનાવવાની નિશાની છે. આવી સ્થિતિમાં, ડિટોક્સ પીણાં આ વસ્તુઓ સાથે વ્યવહાર કરીને આ લોકોને મદદ કરી શકે છે. વાસ્તવમાં, મોર્નિંગ…

વૈજ્ઞાનિકો પણ આપણાં રસોડામાં રહેલી વસ્તુને માને છે બેસ્ટ, તો પછી અજમાવો આજથી

પહેલાંનાં સમયમાં લોકો પોતાની નાની-મોટી હેલ્થ પ્રોબ્લેમને લઈને ઘરેલું નુસ્ખાઓનો સહારો લેતા હતા. બદલાતા સમયની સાથે દાદી-નાનીનાં આ નુસ્ખાઓની જગ્યા દવાઓ અને પેનકિલરે લઈ લીધી હતી પરંતુ અમુક નુસ્ખાઓ એવાં પણ છેકે, જેને વૈજ્ઞાનિકો પણ સાચા માને છે. અમે તમને…

આ પવિત્ર તિથિઓ પર પતિ-પત્ની ના બાંધે શારીરિક સંબંધ નહીંતર…

સ્ત્રી અને પુરુષ બ્રહ્માંડનાં બે એવાં સ્તંભ છે, જેનાંથી સૃષ્ટિનું સંચાલન થાય છે. વિવાહનાં અંતર્ગત સ્ત્રી અને પુરૂષનું મિલન એક નિકૃષ્ટ કર્મ છે. સ્ત્રીઓ અને પુરુષો બ્રહ્માંડના બે સ્તંભ છે જ્યાંથી સૃષ્ટિ કાર્યરત છે. લગ્ન અંતર્ગત પુરુષો અને સ્ત્રીનું જોડાણ…

આ 3 કારણોને લીધે રોકેટની ગતિએ વધે છે વજન, આયુર્વેદિક ટિપ્સ અજમાવો ને પછી જુઓ કમાલ

નવી દિલ્હીઃ વજન ઓછું કરવા માટે માત્ર ડાયટ અને એક્સરસાઈઝ જરૂરી નથી, પરંતુ શરીરના અમુક અંગોની જાળવણી પણ જરૂરી છે. વાસ્તવમાં વજન વધવાની સમસ્યા પેટના ખરાબ થવાના કારણે શરૂ થાય છે. નુકસાનકારક વસ્તુઓ ખાવાના કારણે શરીરમાં ફેટનો સંગ્રહ વધવા લાગે…

દેશના BMIમાં કરાયો મોટો ફેરફાર, જાણો તમારું વજન આદર્શ છે કે નહીં?

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ન્યૂટ્રિશને દેશમાં મહિલાઓ અને પુરુષો માટેના આદર્શ વજનમાં ફેરફાર કર્યો છે. હવે નવા નિયમો અનુસાર આદર્શ વજનમાં 5 કિલો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી પુરુષોનું આદર્શ વજન 60 કિલો હતું, જેને વધારીને 65 કિલો કરવામાં આવ્યું…

નવો ધડાકો: ડાયપરના કેમિકલ ચામડી વાટે શોષાઈને ઉતરે છે બાળકના શરીરમાં, બની શકે છે ગંભીર રોગનો ભોગ

આજકાલની મોટાભાગની માતાઓ સમય બચાવવા માટે પોતાના બાળકોને ડિસ્પોઝેબલ ડાયપરમાં રાખતી હોય છે. પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે, આ ડાયપર બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ડિસ્પોઝેબલ ડાયપરમાં રહેલાં રસાયણોથી બાળકોને ડાયાબિટીસ, મેદસ્વીતા, હાઇપરટેન્શન સહિતના રોગ થવાનું જોખમ…

સાયલન્ટ હાર્ટ અટેક છે એકદમ જોખમી, એકદમ ખામોશીથી વ્યક્તિને બનાવે છે શિકાર ને લઈ લે છે જીવ

નવી દિલ્હીઃ 29 સપ્ટેમ્બરે ‘વર્લ્ડ હાર્ટ-ડે’ની ઉજવણી કરવામા આવે છે. લોકોને હૃદય સંબંધિત બીમારીઓ અંગે જાગૃકત કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે બ્લડ ક્લૉટ્સ (લોહીના જામેલા થર)ના વચ્ચે આવી જવાના કારણે લોહી હૃદય સુધી પહોંચી શકતું નથી…

અનેક રોગોથી બચાવે તાંબુ, કેમ તાંબાના વાસણનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે?

આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છેકે, તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીરના ત્રણ દોષો – વાત, કફ અને પિત્તને સંતુલિત કરે છે. આવા પાણીને ‘તામ્રજલ’ કહેવામાં આવે છે. તે તાંબાના વાસણમાં ઓછામાં ઓછા આઠ કલાક રાખ્યા પછી જ પીવું જોઈએ, તે પછી જ…

હળદરને લઈ ઓસ્ટ્રેલિયાનો સંશોધનકારોએ કર્યું રિસર્ચ: થયો મોટો ખુલાસો

જો તમે સંધિવાથી પીડિત છો, તો તમારે આહારમાં હળદરનો સમાવેશ કરવો જ જોઇએ. હળદર સાંધાનો દુખાવો દૂર કરવા માટે પેઇન કિલર તરીકે કામ કરે છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા સંશોધન મુજબ, હળદર ઘૂંટણની પીડાથી રાહત માટે અસરકારક સાબિત થઈ છે. ead993c0f7a6245b111dbbf9a624548a…

ઠંડું કે ગરમ કયુ દૂધ પીવું લાભદાયી? વાંચીને જાતે જ નક્કી કરો કે કયુ દૂધ છે તમારા માટે ફાયદાકારક

અમદાવાદઃ દૂધ આપણા શરીર માટે કેટલું જરૂરી છે, તે આપણે સૌ જાણીએ છીએ. બાળકથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના તમામ વ્યક્તિે દૂધ પીવું જોઇએ. તે કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામીન ડીનો ખૂબ જ સારો સ્ત્રોત છે. જોકે દૂધ ગરમ પીવું જોઇએ કે ઠંડું?…

You cannot copy content of this page