Only Gujarat

Day: March 3, 2023

રેલવે સ્ટેશન પર કુલીનું કરતો હતો કામ ને આજે બની ગયા IAS ઓફિસર

કહેવાય છે ને કે, ‘જહાં ચાહ, વહાં રાહ…’ સફળતા નસિબથી નહીં પરંતુ વ્યક્તિના પાક્કા ઈરાદા અને મહેનતથી મળે છે. વ્યક્તિ એકવાર કઈંક કરવાનું નક્કી કરી દે તો, ભગવાન પણ તેને રોકી શકતા નથી. આવો જ એક દાખલો જોવા મળ્યો છે…

ઘરમાં પપ્પાની લાશ મૂકીને દીકરો પરીક્ષા આપવા ગયો પછી કર્યા અંતિમ સંસ્કાર

બુધવારે રાત્રે પિતાનું દેહાંત થયું હતું. દેવેન્દ્ર આખી રાત રડતો રહ્યો. બીજા દિવસે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા હતી. પરિવારજનો પરીક્ષા બાબતે ચિંતિત હતા. તો યુવાન પિતાનાં સપનાં સાકાર કરવા ઈચ્છતા હતા. પિતા હંમેશાં તેના દીકરાને ભણવા માટે પ્રેરિત કરતા હતા…

You cannot copy content of this page