Only Gujarat

Month: June 2022

રેડમાં IASના પુત્રનું મોત, માતાએ કહ્યું- પોલીસનું વર્દી ન ઉતારું ત્યાં સુધી દીકરાના લોહીવાળા હાથ નહીં ધોવું

પોલીસે સીનિયર IAS અધિકારીના ઘરે રેડ પાડી એ દરમિયાન એક શોકિંગ ઘટના બની હતી. વિજિલેન્સની ટીમની તપાસ દરમિયાન IAS અધિકારીના 26 વર્ષીય દીકરાનું ગોળી વાગવાથી મોત થયું હતું. એક માત્ર દીકરાના મોત બાદ માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની પ્રસરી ગઈ…

ઈન્સ્ટાગ્રામ પર મોડેલ જેવી તસવીરો અપલોડ કરતાં યુવકથી ચેતજો, 13 વર્ષની છોકરીને ભગાડીને કતારમાં…

13 વર્ષીય છોકરીને એક યુવકે સો.મીડિયામાં મોડલ જેવો ફોટો નાખીને ફસાવી હતી. થોડાં દિવસ યુવકને ખબર પડી કે છોકરી તેની સાથે આવવા તૈયાર છે. પછી તે કતરથી 2587 કિમીની હવાઈ સફર કરીને 18 જૂનના રોજ દિલ્હી આવ્યો હતો. અહીંથી રાજસ્થાન…

ગુજરાતમાં વર્જિનિટી પરત મેળવવાનો શોકિંગ ટ્રેન્ડ વધ્યો, ‘પતિને ફર્સ્ટ નાઈટ જેવો અનુભવ કરાવું’

એક સમય હતો જ્યારે પશ્ચિમી દેશોનો ટ્રેન્ડ ભારતમાં આવતા વર્ષોના વર્ષો વિતી જતાં હતાં પણ હવે એવું નથી રહ્યું. ફૂડ હોય કે ફેશન, હવે ગણતરીના દિવસોમાં વિદેશી ટ્રેન્ડ ભારતમાં આવી જાય છે. આવો જ એક ટ્રેન્ડ એટલે વર્જિનિટી પરત મેળવવાનો…

કોણ છે રણબીર કૂપરની ‘ફર્સ્ટ વાઇફ’? રણબીર કપૂરે કહ્યું, એક યુવતી આવી અને..

રણબીર કપૂર હાલમાં આલિયા ભટ્ટ સાથે હેપ્પી મેરિડ લાઇફ જીવી રહ્યો છે, પરંતુ આલિયા પહેલાં રણબીર કપૂર મોસ્ટ એલિજિબલ બેચલર હતો. રણબીર પર લાખો યુવતીઓ મરતી હતી. એક યુવતી તો રણબીર પર એ હદે ફિદા હતી કે એક્ટર સાથે લગ્ન…

મોનોપોઝને લઈને ચોંકાવનારો સર્વે, સાસુ-વહુના ઝઘડા પાછળ મેનોપોઝ જવાબદાર

મહિલાઓમાં અમુક ઉંમરે માસિક ધર્મ બંધ થાય તેને રજોનિવૃત્તિ એટલે કે મોનોપોઝ કહેવામાં આવે છે. રજોનિવૃત્તિ સ્ત્રીઓના જીવનમાં આવતો એક મહત્વનો બદલાવ છે. પ્રથમ વખતે માસિક ધર્મ શરૂ થતાં જે એક સારો આવેગ અને લાગણી અનુભવાય છે તે રજોનિવૃત્તિના સમયમા…

હનુમાનજીના ભક્ત એવા પૂજારી સ્ત્રીઓના સ્પર્શ માત્રથી થાય છે બેહોશ, આખો દિવસ કરે છે પૂજા પાઠ

ગાંધીજીએ બ્રહ્મચર્યના પાલનની વાત કરી હતી. આજના સમયમાં તો ભાગ્યે જ કોઈ આ વાતને સમજતું હશે અથવા તો માનતું હશે. બ્રહ્મચર્ય અંગે ઘણાં જ ખોટાં વિચારો લોકોના મનમાં ચાલતા હોય છે. બ્રહ્મચર્યને લગતો એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો હતો,…

કરડ્યા બાદ સાપ 30 સેકન્ડમાં કેમ મરી ગયો અને બાળક કેમ જીવતો રહ્યો? રહસ્ય બહાર આવ્યું

‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત ઘણીવાર સાચી પડતી હોય છે. ભગવાનના આશીર્વાદ હોય તો ગમે તેવી મુશ્કેલી કેમ ના આવે વ્યક્તિ સકુશળ તેમાંથી બહાર આવે છે. હાલમાં જ એક ચાર વર્ષીય બાળકને સાપે ડંખ માર્યો હતો. ચાર વર્ષના બાળકનો…

આ રૂમમાંથી પતિએ હાથ-પગ બાંધીને પત્નીને નીચે ફેંકી દીધી હતી, અંદરની શોકિંગ તસવીરો

એક ખૂબ શોકિંગ બનાવ બન્યો છે. જેમાં પતિએ પોતાની પત્નીના હાથપગ બાંધીને તેને ચોથા માળે આવેલા ફ્લેટમાંથી જીવતી નીચે ફેંકી દીધી હતી. નીચે પછડાયા બાદ પત્નીનું તડપી તડપીને મોત થયું હતું. પતિથી છૂટા પડ્યા બાદ પત્ની તેના લીવ-ઈન પાર્ટનર સાથે…

ગાંધીનગરમાં લગ્નના ત્રણ મહિના બાદ પરિણીતાએ જીવનલીલા સંકેલી લીધી

ગાંધીનગરના રાંદેસણની પરિણીતાએ લગ્ન જીવનના ત્રણ મહિનામાં જ પંખે લટકીને જીવતર ટૂંકાવી લીધું હતું. આ મામલે ઈન્ફોસિટી પોલીસની પ્રાથમિક તપાસમાં ટૂંકા લગ્ન ગાળા દરમ્યાન પણ પતિ દરરોજ મોડી રાત સુધી ઘરે પરત નહીં આવવાનાં કારણે દંપતી વચ્ચે માથાકૂટ થતી હતી….

ભરબજારમાં થઈ જોવા જેવી, ધોળા દિવસે પત્ની પતિની નજર સામે પ્રેમી સાથે ભાગી

મુંગેરમાં ફિલ્મી સ્ટાઈલમાં પત્ની પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, તે પણ લગ્નના 7માં દિવસે જ. સ્કોર્પિયો લઈને આવેલા પ્રેમીને પોતાની પત્ની લઈને જતાં પતિ જોતો જ રહી ગયો. તેને કંઈક સમજાયું ત્યાં સુધીમાં તો પત્ની ભરચક બજારની વચ્ચેથી ફરાર…

You cannot copy content of this page