Only Gujarat

Day: June 28, 2022

પતિના અવસાન બાદ એકલી રહેતી મહિલાના ઘરમાં ઘૂસ્યો મનોવિકૃત, પકડીને ન કરવાનું કર્યું

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. હવે ઘરમાં પણ મહિલા સુરક્ષિત નથી તેવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની સામે પાડોશમાં રહેતો એક યુવક અશ્લિલ ઈશારા કરતો હતો. આ યુવકે ઘરમાં…

જેની લાશને અગ્નિદાહ આપ્યો હતો એ થોડીવાર પછી હસતો હસતો ઘરે આવ્યો, પોલીસ પણ ચક થઈ ગઈ

કોઈ સ્વજનનું અચાનક અવસાન થાય ત્યારે પરિવારની મનોસ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પણ માનો કે પરિવારના કરુણ આક્રંદ વચ્ચે એ સ્વજન જીવતો પાછો ફરે તો? વાંચવામાં ભલે ફિલ્મી લાગે પણ આવો રિયલ કિસ્સો વડોદરામાં બન્યો છે. એક પરિવારે બિનવારસી…

રેડમાં IASના પુત્રનું મોત, માતાએ કહ્યું- પોલીસનું વર્દી ન ઉતારું ત્યાં સુધી દીકરાના લોહીવાળા હાથ નહીં ધોવું

પોલીસે સીનિયર IAS અધિકારીના ઘરે રેડ પાડી એ દરમિયાન એક શોકિંગ ઘટના બની હતી. વિજિલેન્સની ટીમની તપાસ દરમિયાન IAS અધિકારીના 26 વર્ષીય દીકરાનું ગોળી વાગવાથી મોત થયું હતું. એક માત્ર દીકરાના મોત બાદ માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની પ્રસરી ગઈ…

ઈન્સ્ટાગ્રામ પર મોડેલ જેવી તસવીરો અપલોડ કરતાં યુવકથી ચેતજો, 13 વર્ષની છોકરીને ભગાડીને કતારમાં…

13 વર્ષીય છોકરીને એક યુવકે સો.મીડિયામાં મોડલ જેવો ફોટો નાખીને ફસાવી હતી. થોડાં દિવસ યુવકને ખબર પડી કે છોકરી તેની સાથે આવવા તૈયાર છે. પછી તે કતરથી 2587 કિમીની હવાઈ સફર કરીને 18 જૂનના રોજ દિલ્હી આવ્યો હતો. અહીંથી રાજસ્થાન…

ગુજરાતમાં વર્જિનિટી પરત મેળવવાનો શોકિંગ ટ્રેન્ડ વધ્યો, ‘પતિને ફર્સ્ટ નાઈટ જેવો અનુભવ કરાવું’

એક સમય હતો જ્યારે પશ્ચિમી દેશોનો ટ્રેન્ડ ભારતમાં આવતા વર્ષોના વર્ષો વિતી જતાં હતાં પણ હવે એવું નથી રહ્યું. ફૂડ હોય કે ફેશન, હવે ગણતરીના દિવસોમાં વિદેશી ટ્રેન્ડ ભારતમાં આવી જાય છે. આવો જ એક ટ્રેન્ડ એટલે વર્જિનિટી પરત મેળવવાનો…

કોણ છે રણબીર કૂપરની ‘ફર્સ્ટ વાઇફ’? રણબીર કપૂરે કહ્યું, એક યુવતી આવી અને..

રણબીર કપૂર હાલમાં આલિયા ભટ્ટ સાથે હેપ્પી મેરિડ લાઇફ જીવી રહ્યો છે, પરંતુ આલિયા પહેલાં રણબીર કપૂર મોસ્ટ એલિજિબલ બેચલર હતો. રણબીર પર લાખો યુવતીઓ મરતી હતી. એક યુવતી તો રણબીર પર એ હદે ફિદા હતી કે એક્ટર સાથે લગ્ન…

મોનોપોઝને લઈને ચોંકાવનારો સર્વે, સાસુ-વહુના ઝઘડા પાછળ મેનોપોઝ જવાબદાર

મહિલાઓમાં અમુક ઉંમરે માસિક ધર્મ બંધ થાય તેને રજોનિવૃત્તિ એટલે કે મોનોપોઝ કહેવામાં આવે છે. રજોનિવૃત્તિ સ્ત્રીઓના જીવનમાં આવતો એક મહત્વનો બદલાવ છે. પ્રથમ વખતે માસિક ધર્મ શરૂ થતાં જે એક સારો આવેગ અને લાગણી અનુભવાય છે તે રજોનિવૃત્તિના સમયમા…

હનુમાનજીના ભક્ત એવા પૂજારી સ્ત્રીઓના સ્પર્શ માત્રથી થાય છે બેહોશ, આખો દિવસ કરે છે પૂજા પાઠ

ગાંધીજીએ બ્રહ્મચર્યના પાલનની વાત કરી હતી. આજના સમયમાં તો ભાગ્યે જ કોઈ આ વાતને સમજતું હશે અથવા તો માનતું હશે. બ્રહ્મચર્ય અંગે ઘણાં જ ખોટાં વિચારો લોકોના મનમાં ચાલતા હોય છે. બ્રહ્મચર્યને લગતો એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો હતો,…

You cannot copy content of this page