Only Gujarat

National

International

Business

Religion

Religion

માતા સીતાના પિતાનું નામ જનક હતું, પણ માતાનું નામ શું હતું? અહીં જાણો સીતાજીના જન્મ સાથે જોડાયેલી ખાસ વાતો

સીતા નવમીનો તહેવાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા સીતાનો જન્મ થયો હતો. માતા સીતાની જન્મજયંતિ સીતા નવમી અથવા જાનકી નવમી તરીકે ઓળખાય છે. માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી…

Religion

1 મે 2024નું રાશિફળ: આ ત્રણ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન!

આવતીકાલની કુંડળી તમામ 12 રાશિઓ માટે ખાસ છે. ચાલો જાણીએ તમામ રાશિઓનું જન્માક્ષર (આવતીકાલે 01 મે 2024) – મેષ-રાશિ આવતીકાલનો દિવસ સારો રહેશે. કાર્યકારી લોકોની વાત કરીએ તો, આવતીકાલે, તમારા કાર્યક્ષેત્રના લોકોનું સુખનું સંચાલન તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ…

Religion

મૂળાંક નંબર 1થી 9 લોકો માટે આગામી 29 એપ્રિલથી 5 મે 2024ના દિવસો કેવા રહેશે

અંકશાસ્ત્રની ગણતરી મુજબ, મે મહિનાનું પહેલું અઠવાડિયું પૂર્વાષાદ નક્ષત્રથી 29 એપ્રિલથી 5 મે સુધી શરૂ થઈ રહ્યું છે. 1લી મેના રોજ ધ્રુવ યોગ રચાઈ રહ્યો છે. આ સપ્તાહ નંબર 1 માટે નાણાકીય બાબતોમાં પ્રગતિ લઈને આવ્યું છે. ખાસ કરીને નંબર…

Religion

આ રાશિના લોકોએ 28 તારીખ સાવધાન રહેવું પડશે, બીજી રાશિના લોકો માટે આ દિવસ કેવો રહેશે?

Kal Ka Rashifal: અમે અહીં તમારા માટે તારીખ 28 એપ્રિલ, 2024નું રાશિફળ લઈને આવ્યા છે જેમાં મેષ, મિથુન, કર્ક અને મીન રાશિના લોકોને સાવધાન રહેવું પડશે. આ ઉપરાંત બીજી રાશિના લોકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણવા નીચે વાંચવા…

Religion

કેવું રહેશે 12 રાશિઓ માટે નવું અઠવાડિયું, જાણો ટેરો કાર્ડ રીડર પરથી તમારું સાપ્તાહિક રાશિફળ

નવા સપ્તાહની સાથે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. એપ્રિલ 2024નો અંત અને મેનો પહેલો સપ્તાહ તમારા માટે કેવો રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે…

Bollywood

‘તારક મહેતા…’ સીરિયલના ‘સોઢી’નો 14 દિવસ નથી કોઈ પત્તો, રડતા-રડતાં પિતાએ વ્યક્ત કર્યું દુઃખ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘રોશન સિંહ સોઢી’નું પાત્ર ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલ, 2024થી ગાયબ છે. હજુ સુધી અભિનેતા વિશે કંઈ જાણવા મળ્યું નથી. ગુરુચરણ સિંહનો આખો પરિવાર તેમના અચાનક ગુમ થવાથી આઘાતમાં છે. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે…

શાહરુખના મન્નત અને ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટો છે જ્હાનવી કપૂરનો બંગલો, અંદરનો નજારો જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

શ્રીદેવીએ ભલે દુનિયા છોડી દીધી હોય પરંતુ આટલા વર્ષો પછી પણ તેની યાદો લોકોના દિલમાં અકબંધ છે. આ જ કારણ છે કે તેમની સાથે સંબંધિત કોઈપણ બાબતનો સહેજ પણ ઉલ્લેખ લોકોમાં આપોઆપ રસ જગાડે છે. હાલમાં જ આ રસ એક…

જ્યારે હીરામંડીની આ અભિનેત્રી પ્રોજેક્ટ હારી ગઈ, કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો

અભિનેત્રી રિચા ચઢ્ઢા આ દિવસોમાં સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી માટે ચર્ચામાં છે. આ સિરીઝમાં અભિનેત્રીને મહત્વનો રોલ મળ્યો છે. રિચા આજે ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગઈ છે. જો કે, તેની કારકિર્દીની શરૂઆતમાં તેણે એકવાર કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો…

હાર્દિક પંડ્યાની પત્ની લગ્ન પહેલા જ બની હતી માતા! મેરેજ પહેલા સંબંધને આગળ લઈ જવો કેટલો યોગ્ય?

વર્ષ 2023માં ગુજરાતને IPL ખિતાબ અપાવનાર ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ફિલ્ડથી લઈને અંગત જીવન સુધી, પંડ્યાનું જીવન ઘણી ચર્ચાઓનું કેન્દ્ર રહ્યું છે. વળી, તેમની લવ સ્ટોરી કોઈ અનોખી કહાનીથી ઓછી નથી….

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

સેજલ શર્માના નજીકના દોસ્તની હિન્ટ પરથી પોલીસ તપાસમાં મળ્યો નવો એંગલ

મુંબઈ: ટીવી અભિનેત્રી સેજલ શર્માએ 24 જાન્યુઆરીએ પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સેજલના આ પગલાંએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સેજલની આત્મહત્યાને લઈને એવું કહેવામાં આવતું હતું કે અભિનેત્રી ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે પોતાના જીવનો…

ફેબ્રુઆરી આખો કેવો જશો? શેનું ધ્યાન રાખવું અને આ દિવસો છે તમારા માટે અશુભ

અમદાવાદઃ  જાન્યુઆરી મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. વર્ષ 2020નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરીમાં ગ્રહોની ચાલ કેવી હશે અને તેની અસર તમામ રાશિઓના જાતકો પર કેવી પડશે. ફેબ્રુઆરી મહિનામાં જાતકો માટે કયો દિવસ શુભ…

રાજકોટના રાજવીએ 42 વર્ષ બાદ કરોડોના ખર્ચે જર્મનીથી રોલ્સ રૉય્સ પાછી મેળવી હતી

રાજકોટ: રાજકોટના રાજવી પરિવારનો ઠાઠમાઠ અને જાહોજલાલી ઉડીને આંખે વળગે એવી છે. રાજકોટના રાજવી પરિવારના ‘રણજીત વિલાસ પેલેસ’થી લઈને કાર્સનો કાફલો જોઈને તમારી આંખો પહોળી થઈ શકે. આ રાજવી પરિવાર પાસે એક એવી લક્ઝુરિયર્સ વસ્તુ છે જે દુનિયામાં કોઈ વ્યક્તિ…

શાહરુખ ખાનના ઘરમાં શોકનો માહોલ, બહેનનું પાકિસ્તાનનમાં થયું અવસાન

મુંબઈઃ શાહરુખ ખાનના ઘરમાં હાલમાં શોકનો માહોલ છે. તેની કઝિન બહેન નૂર જહાંનું અવસાન થયું છે. નૂરજહાં પાકિસ્તાનની જાણીતી નેતા હતાં. તે લાંબા સમયથી કેન્સરથીપીડિત હતી. નૂરજહાં પાકિસ્તાનના પેશાવરમાં શાહવલી કતલમાં રહેતી હતી અને રાજકારણમાં સક્રિય હતી. તેના નિધનની માહિતી…

ઝડપથી વજન ઘટાડવુ છે? તો બસ ભોજનમાં સામેલ કરો માત્ર આ વસ્તુઓ

અમદાવાદઃ આપણી ખાવાની ખોટી આદત અને વર્કઆઉટ ઓછું કરવાને વજન સતત વધતુ જાય છે. વજન કેવી રીતે ઘટાડવું તે સવાલ સતત જાડા લોકોને મૂંઝવતો હોય છે. વજન ઘટાડવા માટે શું ખાવું અને કેવી એક્સરસાઈઝ કરવી તે સતત મનમાં ઘુમરાયા કરે…

તો આ કારણે સલમાન અને ઐશ્વર્યાની લવ-સ્ટોરીનો આવ્યો હતો અંત, નવો ખુલાસો

મુંબઈઃ ઐશ્વર્યા રાય તથા સલમાન ખાનના સંબંધોની ચર્ચા આજે પણ થાય છે. બંનેના સંબંધોની ચર્ચા માત્ર બોલિવૂડમાં જ નહીં ચાહકોમાં પણ થતી રહે છે. સલમાન તથા ઐશ્વર્યા રાય બહુ જ ખરાબ રીતે અલગ પડ્યાં હતાં. ઐશ્વર્યાએ જાહેરમાં સલમાનના હિંસક વર્તન…

47 વર્ષથી બિગીબી સાથે છે આ શખ્સ, અમિતાભે આ રીતે આપી સરપ્રાઇઝ

મુંબઈ: અમિતાભ બચ્ચનને ‘શહેનશાન’નો ખિતાબ ફક્ત તેની એક્ટિંગ માટે જ નહીં પણ તેની દરિયાદિલી માટે પણ આપવામાં આવે છે. ઘણા એવા પ્રસંગોએ અમિતાભે એવું કામ કર્યું છે, જેની આશા માયાનગરના સિતારાઓ પાસેથી ઓછી હોય છે. હાલમાં જ બોલિવૂડ અભિનેતા બચ્ચને…

સરપંચ જમીન પર બેસી કરશે કરશે કામ, લોકો કરી રહ્યા છે વખાણ, જુઓ તસવીરો

જયપુર: રાજસ્થાનમાં બે સરપંચોએ અનોખું કામ કર્યું છે. તેમણે એક અનોખી પરંપરાની શરૂઆત કરી છે. જેમાં સરપંચની ખુર્શી પર પોતે ન બેસ્યા, પણ પોતાના આરાધ્ય (પૂજ્ય)ની તસવીર રાખી સરપંચનું કામ શરૂ કર્યું છે. હવે તેઓ પૂરા પાંચ વર્ષ જમીન પર…

વિશાળ નાગને જોતાં જ લોકોએ કહ્યું, ‘આવડો મોટો કોબ્રા તો ટીવીમાં જ જોયો છે’

લખનઉ: 15 ફૂટ લાંબો, 6 ઈંચ પહોળો અને 50 કિલો વજનવાળો વિશાળકાય કિંગ કોબ્રા…જેણે પણ રસ્તાના કિનારે આ સાપને જોયો તે દંગ રહી ગયા. જાણકારોનું કહેવું છે કે જે સાપની ઉંમરની 100 વર્ષની હોય, એ જ આટલો મોટો આકાર હાંસલ…

અમદાવાદ રિવરફ્રન્ટ પર ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચા દીક્ષા ગ્રહણ કરશે

અમદાવાદ: 30 તારીખે અમદાવાદ રિવરફ્રન્ટ પર એકસાથે 22 મુમુક્ષુકો દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે નિકળશે. રિવરફ્રન્ટ પર દીક્ષા સમારોહની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ દીક્ષા સમારોહમાં એવી વ્યક્તિનું નામ છે જે સાંભળીને તમને આશ્ચર્ય લાગશે. 22 મુમુક્ષકો દીક્ષા…

You cannot copy content of this page