Only Gujarat

National

International

Business

Religion

Religion

દિવસમાં 14 કલાક સુધી દરિયામાં ડૂબેલું રહે છે ગુજરાતનું આ મંદિર, પાંડવોના તપથી મહાદેવ થયા હતા પ્રગટ

અરબી સમુદ્રમાં આવેલું આવું જ એક અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળીયક પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિષે ઓછું જાણતા હશે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લઈ છે. મહત્વનું છે કે ભાદરવી…

Religion

Holika Dahan 2024: હોળીકા દહન શા માટે કરવામાં આવે છે, આપણે હોળી શા માટે પ્રગટાવીએ છીએ? જાણો

હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તારીખે કરવામાં આવે છે. આ વખતે આ તારીખ 24મી માર્ચ, સોમવાર છે. આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે તેનું મહત્વ પણ વધી ગયું છે. હોળીકા દહન શા માટે…

Religion

શનિના ઉદય સાથે આ રાશિઓની પરેશાનીઓનો અંત આવશે, આ રાશિઓને મળશે મોટી સફળતા

Shani Uday: જ્યોતિષમાં શનિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તે પોતાના કર્મ પ્રમાણે ફળ આપે છે તેથી તેને કર્મફળ આપનાર પણ કહેવાય છે. શનિદેવ અત્યારે કુંભ રાશિમાં અસ્ત થવાની સ્થિતિમાં છે અને ટૂંક સમયમાં જ તેમનો આ રાશિમાં ઉદય થવાનો છે. શનિ…

Religion

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદીઓ ગણેશજીના આ મંદિરના દર્શન કરવાનું ના ચૂકતા

Ganesh BHagwan Siddhivinayak Temple near Ahmedabad : અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રામવાડીમાં વસંત ચોકમાં પાતાળેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે, આ મંદિરમાં ગણેશજી પણ બિરાજે છે. જે મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની…

Religion

શ્રીકૃષ્ણથી અલગ થયા બાદ રાધાનું શું થયું? બંને ફરી ક્યારેય મળ્યા હતા?

આજે આખા દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એકસાથે લેવામાં આવે છે, પરંતુ તેઓ ક્યારેય એક ન થઈ…

Bollywood

પૂર્વ પતિ અરબાઝ ખાનને લઈ મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો, જાણીનો તમે પણ ચોંકી જશો

બોલિવૂડ દિવા મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન પોતાનો શો ડમ્બ બિરયાની લઈને આવ્યો છે. જેમાં તે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરતી અને મસ્તી કરતી જોવા મળી રહી છે. શોનો પહેલો એપિસોડ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો…

પહેલીવાર બેબી બમ્પ સાથે જોવા મળી દીપિકા પાદુકોણ, ‘સિંઘમ અગેન’ ફિલ્મના સેટ પરની તસવીરો થઈ વાયરલ

દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે. તે સપ્ટેમ્બર 2024માં બાળકને જન્મ આપવા જઈ રહી છે અને તે અને રણવીર સિંહ બંને આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. ખુશ છે. જોકે અભિનેત્રી કામ કરી રહી છે. તેની કેટલીક તસવીરો સામે…

‘તારક મહેતા’ની સોનુએ 26 વર્ષની ઉંમરે ખરીદી હતી બીજી કાર, કહ્યું- મોંઘી નહીં પણ ખાસ

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પલક સિધવાનીનો 26મો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેણે એક લક્ઝુરિયસ કાર ખરીદી હતી. પલકની ખુશીની કોઈ સીમા નહોતી, કારણ કે તેણે આ કાર માત્ર પોતાના પૈસાથી જ ખરીદી નથી,…

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારાઓને લઈને થયો મોટો ખુલાસો

સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના મામલામાં પાંચ રાજ્યોની પોલીસ બંને શૂટરોને શોધી રહી છે. શૂટરોએ જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે રાયગઢના એક શોરૂમમાંથી ખરીદ્યો હતો. પોલીસે તે સમગ્ર માર્ગને પણ શોધી કાઢ્યો છે જેમાંથી શૂટરો ભાગી ગયા હતા….

Health

Health

25 વર્ષની ઉંમર પછી દરેક યુવતીઓએ ખાવી જોઈએ આ એક ખાસ વસ્તુ!

Healthy foods: 25 વર્ષની ઉંમર એવી હોય છે કે ત્યાં સુધીમાં શિક્ષણ, કારકિર્દી, લગ્ન વગેરે તેમના જીવનનો મહત્ત્વનો ભાગ બની જાય છે. આ ઉંમરે કેટલીક છોકરીઓ તેમની માસ્ટર ડિગ્રી મેળવી રહી છે, કેટલીક નોકરી કરી રહી છે, તો કેટલીક સ્પર્ધાત્મક…

Health

તમારા શરીરમાં વધારે પડતું આયર્ન છે તો ચેતી જજો નહીં તો થઈ જશો બીમાર!

know the side effect of excess of iron: આયર્ન શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષક તત્વ છે. તેની ઉણપ શરીર માટે હાનિકારક છે. જોકે, શરીરમાં વધુ આયર્ન હોવું પણ જોખમી સાબિત થઈ શકે છે. તેથી, જો તમે એવા ખાદ્યપદાર્થો ખાઈ…

Health

કાળી કિસમિસ ખાવાની સાચી રીત કઈ છે? તેનાથી શું થાય છે ફાયદાઓ!

કાળી કિસમિસ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે કારણ કે તેમાં પોટેશિયમ અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં જોવા મળતા ફાઈબર પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યાને…

Health

ગુજરાતના આ મોટા સિટીની ફેમસ પાઉંભાજી ખાવાનું ચૂકતાં નહીં, વિદેશમાં પણ થાય છે એક્સપોર્ટ

સુરતના કડોદરા રોડ પર આવેલ જેઠાની પાઉંભાજી સુરત જ નહી વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. આ દુકાન જલારામ પાઉંભાજી સેન્ટરના નામથી ચલાવવામાં આવી છે પરંતુ દરેક લોકો તેને જેઠાની પાઉંભાજીના નામથી જ ઓળખે છે. જેઠાની પાઉંભાજી એટલી પ્રખ્યાત છે…

Latest post

સ્નાન કરતી વખતે મોબાઈલના યુઝ કરવાથી સામે આવ્યો ચોંકાવનારો બનાવ

નવી દિલ્હીઃ આજકાલ ફોન ચાર્જ થતા સમયે દુર્ઘટના ઘટ્યાની અનેક ઘટનાઓ બની રહી છે. અને જો કોઇ સ્નાન કરતા ફોન ચાર્જ કરે તો દુર્ઘટનાની શક્યાઓ વધી જાય છે. ફ્રાન્સમાં રહેનારી એક યુવતી સાથે આવી જ ઘટના બની હતી. તે ન્હાતા…

શીના બોરા ગુમ હોવાની પોલીસને હતી જાણકારી છતાં કોઇએ કાર્યવાહી ના કરી, મુંબઇના પૂર્વ પોલીસ કમિશનરનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ શીના બોરા હત્યાકાંડ વર્ષ 2015માં સામે આવ્યો હતો. આ કેસ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો. હત્યારો આરોપ શીનાની માતા ઇન્દ્રાણી મુખર્જી પર છે. હાલમાં તે જેલમાં બંધ છે. ઇન્દ્રાણીના પતિ પીટર મુખર્જી પર પણ હત્યાકાંડમાં સામેલ હોવાનો આરોપ…

20 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી માણી સુહાગરાત, ગર્ભનિરોધકના બહાને ઝેર આપી કરી હત્યા

મેંગલુરુઃ ભારતના ખતરનાક સાઇનાઇડ સીરિયલ કિલરના નામથી આળખાતો દોષિત મોહન કુમારને કર્ણાટકની એક કોર્ટે સોમવારે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. વાસ્તવમાં વર્ષ 2016માં આરોપીને કેરલની એક 23 વર્ષીય યુવતીની હત્યા કરી હતી જેના પર કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ…

ડેવિડ ધવન કેમ ગોવિંદા સાથે કામ નથી કરવા ઇચ્છતા, વરૂન ધવને લીધા આશીર્વાદ

મુંબઈ: 65માં ફિલ્મફેર એવોર્ડસનું આયોજન શનિવારે રાતે ગુવાહાટીમાં કરવામાં આવ્યું. ઇવેન્ટમાં બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ પર્ફોર્મ કર્યું. આ દરમિયાન ગોવિંદા પણ પત્ની સુનીતા અને દિકરી ટીના આહુજા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન ગોવિંદા જ્યારે પોતાના પરિવાર સાથે બેઠા હતા ત્યારે…

73 વર્ષના દુલ્હાએ 67 વર્ષની દુલ્હન સાથે કર્યાં લગ્ન, વાંચો આ વૃદ્ધ કપલની અનોખી લવ સ્ટોરી

છત્તીસગઢ: કહેવાય છે કે જોડી આકાશમાંથી બનીને આવે છે. દરેકને પોતાનો જીવન સાથી મળે છે. એવામાં એક અનોખા લગ્ન છત્તીસગઢમાં જોવા મળ્યા. જ્યાં 73 વર્ષના દુલ્હાએ 67 વર્ષની દુલ્હન સાથે લગ્નના સાત ફેરા લીધા. સોશિયલ મીડિયા પર આ વૃદ્ધ કપલની…

Exclusive: વધુ વજનના કારણે લોકો ઉડાવતા હતા મજાક, જુઓ પહેલાં અને હવેની તસવીરો

અમદાવાદઃ જો તમારું વજન વધારે હોય તો તેની સીધી અસર તમારા આત્મવિશ્વાસ પર પડે છે. આટલું જ નહીં તમે વેસ્ટર્ન આઉટફિટ પહેરતા સંકોચ અનુભવતા હોવ છો. અમદાવાદના જશોદાનગરમાં રહેતી 22 વર્ષીય નીકિતા પહેલાં ઓવરવેઈટ હતી. જોકે, તેણે મનથી નક્કી કર્યું…

આ યુવક-યુવતીએ ધાર્મિક સ્થળે એવું કંઈક કર્યું કે લોકો કરી રહ્યાં છે ભરપૂર ટીકા

નાએપ્યીડૉઃ મ્યાનમારમાં ધાર્મિકસ્થળ પર એક કપલ દ્વારા પોર્ન વીડિયો બનાવવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં આ યુવક-યુવતીએ વીડિયો બનાવ્યા બાદ પોર્ન સાઇટ પર અપલોડ પણ કર્યો, જે જોઇને લોકોની ધાર્મિક લાગણી દુભાઇ અને તેઓ યુવક-યુવતી પર રોષે ભરાયા…

આ લોકોએ તો હદ કરી નાખી, બજરંદળના કાર્યકર્તાઓએ પાર્કમાં બેઠેલા કપલના કરાવ્યાં લગ્ન

રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં વેલેન્ટાઇન ડેના દિવસે બજરંગ દળના કાર્યકર્તાઓએ પ્રેમના રંગને બજરંગ કર્યો. બજરંગદળના કાર્યકર્તાઓએ રાંચીના પાર્કમાં અનેક કપલને પકડી તેમની સાથે જબરજસ્તી કરી. બજરંગ દળના કાર્યકર્તા જય શ્રી રામના નારા લગાવી પાર્કમાં ઘૂસ્યા અને અનેક પ્રેમીયુગલને જબરજસ્તી ખદેડ્યા…

રોજ સવારે બ્રશ કરીને તરત જ લો આ એક વસ્તુ, ઝડપથી વજન ઘટશે

અમદાવાદઃ લીમડાના પત્તા ભોજનનો ટેસ્ટ વધારવા માટે વપરાય છે. જોકે, લીમડો માટે ટેસ્ટ વધારનાર જ નહીં પરંતુ તેના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. લીમાડાના જૂના સમયના લોકો ખાલી પેટે ચાવી જતા હતાં, આ રીતે ચાવવાથી તેના અનેકગણા ફાયદા મળે છે….

મોદી-અમિત શાહને પછાડ્યા બાદ કેજરીવાલ માટે આગામી પાંચ વર્ષ કેવા હશે? શું કહે છે ગ્રહોની ચાલ ?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલ ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. કેજરીવાલનો શપથ સમારોહ 16 ફેબ્રુઆરીએ યોજાશે. દેશની મોટી પાર્ટીને પછાડી દિલ્હીના સિંહાસન પર બીરાજમાન થયેલા અરવિંદ કેજરીવાલ માટે આગામી પાંચ…

You cannot copy content of this page