Only Gujarat

Religion

ક્યાંક તમારી કુંડળીમાં પણ નથી ને રાતોરાત પૈસાદાર બનાવી દેતા રાજયોગ?

અમદાવાદઃ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈક વ્યક્તિને રાતોરાત સફળતા મળે છે અને તે અચાનક પૈસાદાર થઈ જાય છે. આવું કેમ થાય છે? આનો જવાબ આપણને જ્યોતિષમાં મળે છે. જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે, કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં રાજયોગ બને તો…

શનિ ભલે મકર રાશિમાં હોય પરંતુ સિંહ રાશિના જાતકોને પૈસા તથા નોકરીમાં વધી શકે છે મુશ્કેલીઓ

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં શનિગ્રહને કર્મફળદાતા કહેવામાં આવે છે. શનિ કોઈ પણ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. ગયા મહિને 24 જાન્યુઆરીએ શનિ પોતાની રાશિ મકરમાં આવી ચૂક્યો છે, જે અઢી વર્ષ સુધી રહેશે. શનિ ભલે આ રાશિમાં હોય પરંતુ…

હથેળીમાં જોવા મળે આવા સંકેતો તો તમારા ભાગ્યમાં છે રાજયોગ, રાજાઓ જેવું જીવશો જીવન

અમદાવાદઃ રાજયોગ નામ પરથી સમજાય છે કે જે જાતકના જીવનમાં રાજયોગ હોય તેને તમામ પ્રકારની સુખ સુવિધા, માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા તથા ઐશો આરામ મળે છે. રાજયોગનું સુખ ઘણાં જ ઓછા લોકોને મળે છે. જેમના ભાગ્યમાં રાજયોગનું સુખ લખ્યું હોય તેઓ રાજાની…

આઠ ફેબ્રુઆરીએ મંગળનું રાશિ પરિવર્તન, આ ચાર રાશિઓના જાતકોના જીવનમાં આવશે મુશ્કેલીઓ

અમદાવાદઃ સૈન્ય, શક્તિ, યુદ્ધ, ક્રોધ તથા પરાક્રમનો કારક મંગળ ગ્રહ આઠ ફેબ્રુઆરીએ વૃશ્ચિક રાશિથી ગુરુની રાશિ ધનમાં ગોચર કરશે. મંગળ 22 માર્ચ, 2020 સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ મકર રાશિમાં જશે. ધન રાશિ ગુરુની રાશિ છે, જે મંગળની મિત્ર છે….

આખું અઠવાડિયું કેવું રહેશે? કયા જાતકોના ભાગ્યમાં લખાયા છે રૂપિયા ને કોના હિસ્સે આવશે મુશ્કેલીઓ?

અમદાવાદઃ ત્રણ ફેબ્રુઆરીથી નવ ફેબ્રુઆરી દરમિયાન તમારું આર્થિક, પારિવારક, નોકરી, વેપાર તથા પ્રેમ જીવન કેવું રહેશે તે અંગે વાત કરીશું. આ સાત દિવસ તમારા માટે સારા હશે કે મિશ્ર, જ્યોતિષ શું કહે છે? ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે. ડિસ્ટન્સ…

ફેબ્રુઆરીમાં ચાર-ચાર ગ્રહોનું પરિવર્તન, છ રાશિઓને સ્વયં ભગવાન બનાવશે ભાગ્યશાળી

અમદાવાદઃ જ્યોતિષના મતે, જ્યારે જ્યારે ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન આવે ત્યારે જાતકોના જીવન પર અસર પડે છે. તમામ નવ ગ્રહો નિશ્ચિત સમયે એક રાશિમાંથી બીજા રાશિમાં ગોચર કરે છે. ફેબ્રુઆરીમાં ઘણાં ગ્રહો એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે. ફેબ્રુઆરીમાં બુધ, શુક્ર,…

આજે રાત્રે શુક્રનો મીન રાશિમાં થશે પ્રવેશ, આ રાશિના જાતકોની કુંડળીમાં બને છે રાજયોગ

અમદાવાદઃ મહાન ગ્રહ શુક્ર કુંભ રાશિની યાત્રા સમાપ્ત કરીને બીજી ફેબ્રુઆરીની મધ્ય રાત્રિ બાદ ચાર વાગીને 15 મિનિટે મીન રાશિમાં પ્રવેશે છે. મીન રાશિમાં તે 28 ફેબ્રુઆરીની રાત્રે 1.30 સુધી રહેશે. ત્યારબાદ મેષ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું રાશિ પરિવર્તન વિશ્વને…

ઘરમાં બનાવેલા મંદિરમાં ક્યારેય આવી ભૂલો કરવી નહીં, થશે ઘણું જ મોટું નુકસાન!

અમદાવાદઃ ઘરમાં બનાવેલા પૂજા સ્થળ એટલે કે મંદિરનું ખાસ મહત્વ છે. આ એક એવો હિસ્સો છે, જ્યાં સૌથી શાંતિ તથા સકારાત્મક એનર્જી મળે છે. શાસ્ત્રોમાં ઘરમાં બનાવેલા મંદિરને લઈ કેટલાંક નિયમો આપવામાં આવ્યા છે, જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ead993c0f7a6245b111dbbf9a624548a…

સપનામાં ભોળા શંભુએ ક્રોધમાં તાંડવ કર્યું? શું થશે તમારી સાથે? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?

અમદાવાદઃ સૂતા સમયે આપણને ઘણીવાર અનેક પ્રકારના સપનાઓ આવે છે. આપણે સપનામાં અનેક પ્રકારની વસ્તુઓ જોતા હોઈએ છીએ. જોકે, કેટલાંક સપના સારા તો કેટલાંક સપના ખરાબ હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં સપના સાથે જોડાયેલી તમામ વાતો અંગે વિસ્તારથી કહેવામાં આવ્યું છે….

ફેબ્રુઆરી આખો કેવો જશો? શેનું ધ્યાન રાખવું અને આ દિવસો છે તમારા માટે અશુભ

અમદાવાદઃ  જાન્યુઆરી મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. વર્ષ 2020નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરીમાં ગ્રહોની ચાલ કેવી હશે અને તેની અસર તમામ રાશિઓના જાતકો પર કેવી પડશે. ફેબ્રુઆરી મહિનામાં જાતકો માટે કયો દિવસ શુભ…

You cannot copy content of this page