Only Gujarat

Religion

માર્ચમાં થશે સૌથી મોટું ગ્રહ પરિવર્તન, આ સાત રાશિના જાતકોના જીવનમાં આવશે મોટા ફેરફાર

અમદાવાદઃ નવ ગ્રહમાંથી ગુરુ આકારમાં સૌથી મોટો ગ્રહ છે. જ્યોતિષમાં આ ગ્રહને જ્ઞાન, સત્કર્મ તથા ગુરુ વગેરેનો કારક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુ દેવ-દેવતાઓના ગુરુ પણ છે. દેવગુરુ 30 માર્ચ 2020ના રોજ પોતાની નીચ રાશિ મકરમાં ગોચર કરશે. પછી 30…

જો તમારી કુંડળીમાં બને છે આ અશુભ યોગ તો જીવન થઈ જશે વેરણ-છેરણ, જાણો નિવારણના ઉપાયો

અમદાવાદઃ ગ્રહોની યુતિ કુંડળીમાં યોગનું નિર્માણ કરે છે. આ યોગ સકારાત્મક તથા નકારાત્મક બંને પ્રકારના હોય છે. નકારાત્મક યોગને કુંડળી દોષ તરીકે ઓળખવામાં આવે છે. આજે અમે કુંડળીમાં સર્જાતા પાંચ યોગ અંગે વાત કરીશું, જેનાથી જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે….

વેલેન્ટાઈન-ડે સ્પેશ્યલ: રાશિ મુજબ જાણો તમારા પ્રેમી કે પ્રેમિકાનો લવ-નેચર

અમદાવાદ: 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન-ડે છે. આખી દુનિયામાં આને પ્રેમનો દિવસ કહેવામાં આવે છે. પ્રેમનો પાયો વિશ્વાસ પર ટકેલો છે. દરેક પ્રેમી કે પ્રેમિકાના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે કે તેના લવ પાર્ટનરનો સ્વભાવ કેવો છે. પ્રેમી કે પ્રેમિકા…

13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય બદલશે પોતાની રાશિ, આ ચાર રાશિઓના જીવનમાં ચાંદી જ ચાંદી

અમદાવાદઃ સૂર્યનું કુંભ રાશિમાં ગોચર 13 ફેબ્રુઆરીના રોજ થઈ રહ્યું છે. કુંભ રાશિમાં સૂર્ય 14 માર્ચ સુધી રહેશે. ત્યારબાદ સૂર્ય મીન રાશિમાં જશે. સૂર્યનું ગોચર ચાર રાશિના જાતકો માટે ઘણું જ સારુ રહેશે. સમાજમાં તેમનું માન-સન્માન તથા પ્રતિષ્ઠા વધશે. ead993c0f7a6245b111dbbf9a624548a…

13 ફેબ્રુઆરીએ સૂર્યનો કુંભમાં પ્રવેશે, આ ચાર રાશિઓના જાતકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલી

અમદાવાદઃ 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય ગ્રહ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. સૂર્યનું આ ગોચરચાર રાશિઓ પર નકારાત્મક અસર કરશે. આજે આપણે આ ચાર રાશિઓને શું તકલીફ પડશે, તે અંગે વાત કરીશું. ead993c0f7a6245b111dbbf9a624548a કુંભઃ આત્મવિશ્વાસ વધશે…

સાપ્તાહિક રાશિફળઃ કેવું રહેશે આ અઠવાડિયું, આ રાશિઓને જશે આર્થિક નુકસાન

અમદાવાદઃ આ અઠવાડિયું એટલે કે 10થી 16 ફેબ્રુઆરી,2020 સુધીનો સમય તમારો કેવો હશે, તે જ્યોતિષ પાસેથી જાણીએ. આ અઠવાડિયા તમારા ગ્રહ શું કહે છે? કેવું હશે આર્થિક, પારિવારિક, નોકરી વેપાર અને પ્રેમ તથા લગ્નજીવન? ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ આ અઠવાડિયું કોઈ પણ…

2020ની સૌથી ભાગ્યશાળી છે આ પાંચ રાશિઓ, વધશે આવક અને વરસાદની જેમ આવશે પૈસા

અમદાવાદઃ વર્ષ 2020નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી શરૂ થઈ ગયો છે. જો તમે જાણવા માગતા હોવ કે આ વર્ષના બાકીના આઠ મહિના કઈ રાશિઓ પર ધનનો વરસાદ થશે, તો આ આર્ટિકલ તમારા માટે મહત્વનો છે. જ્યોતિષશાસ્ત્રના મતે, આ વર્ષે…

21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ, જાણો ભોળેનાથ સ્વંય આ રાશિઓને આપશે પોતાના આશિષ

અમદાવાદઃ મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરીના રોજ છે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભક્તોના તમામ પાપ તથા સંકટ દૂર થઈ જાય છે. આ દિવસે આ વ્યક્તિઓ પોતાની રાશિ અનુસાર શિવ આરાધના કરે તો ઉત્તમ પરિણામ મળે છે. પોતાની ચંદ્ર રાશિ અનુસાર…

આ બે રાશિના જાતકોએ ક્યારેય ન પહેરવો કાળો દોરો, થશે બહુ મોટું નુકસાન

કાળા દોરાને હંમેશાં જાદુ ટોણા સાથે જોડવામાં આવે છે. પરંતુ આ સંપૂર્ણ સાચું નથી હોતું. ખરેખર, કાળા દોરાનો સંબંધ વૈદિક જ્યોતિષ સાથે પણ હોય છે અને જ્યોતિષમાં ખાસ તેનું મહત્ત્વ પણ હોય છે. તમે એ જોયું હશે કે જ્યારે કોઈ…

આ પાંચ રાશિઓ પર સ્વંય ભગવાનનો હાથ, પૈસાની નથી રહેતી ક્યારેય ખોટ, મળે છે હંમેશા માન-પાન

અમદાવાદઃ ઘણીવાર આપણે આસપાસમાં એ વાત સાંભળતા હોઈએ છીએ કે આ તો જન્મથી જ ભાગ્યશાળી છે. ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ જાતક થોડો પ્રયાસ કરે અને તરત જ તેને સફળતા મળી જાય છે. આજે આપણે એવી રાશિઓ અંગે…

You cannot copy content of this page