Only Gujarat

Religion

9 મેએ બની રહ્યો છે લક્ષ્મી-વિષ્ણુ યોગ, જાણો કોરોનાના કહેરમાં શું કરશે અસર?

અમદાવાદઃ યુવરાજ ચંદ્રપુત્ર બુધ 9 મેની સવારે 9 વાગ્યે 46 મિનિટે મેષ રાશિની યાત્રા સમાપ્ત કરી પોતાના ખાસ મિત્ર શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. શુક્ર પોતે પહેલાંથી જ પોતાની રાશિમાં છે, બુધ પણ ત્યાં જશે એટલે તેનાથી જ્યોતિષનો મહાન યોગ…

આજે પણ આ રહસ્યમય જગ્યાએ છે ભગવાન પરશુરામની વિશાળ કુહાડી

પૌરાણિક કથાઓ અને વાર્તાઓમાં તમે ઘણીવાર ભગવાન પરશુરામ અને તેમની કુહાડી વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે, તે આજે પણ આ ધરતી પર છે! જી હા, એવો દાવો કરવામાં આવે છે કે, એક પર્વત પર આવેલ એક…

મે મહિનામાં ત્રણ મોટા ગ્રહ થશે વક્રી, આ ચાર રાશિઓ પર સ્વંય ભગવાનનો હાથ

અમદાવાદઃ અંગ્રેજી મહિનાનો પાંચમો મહિનો મે શરૂ થઈ ગયો છે. જ્યોતિષ ગણતરી અનુસાર, મે મહિનામાં ઘણા ગ્રહોની સ્થિતિ બદલાશે. કેટલાક ગ્રહ એક રાશિ છોડીને બીજી રાશિમાં પ્રવેશ કરશે, તો કેટલાક ગ્રહો વક્રી થઈ જશે. મે મહિનામાં ત્રણ મોટા ગ્રહ ગુરૂ,…

શનિ વક્રી થતાં કઈ 4 રાશિઓની મુશ્કેલીમાં થશે વધારો, જાણો કઈ રાશિને કેટલી અસર થશે?

ન્યાયના દેવતા શનિ 11 મેએ વક્રી થશે. વક્રી થયાં પછી શનિદેવ 29 સપ્ટેમ્બર સુદી આ સ્થિતીમાં રહેશે. શનિ વક્રી થતાં જ દરેક રાશિઓ પર સારી ખરાબ અસર થવાની શરૂ થશે. જ્યોતિષ મુજબ, વૃષભ, સિંહ, ધન અને કુંભ રાશિના જાતકો માટે…

મે મહિનાનો પહેલો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો આ રહ્યું આખા મહિનાનું સંપૂર્ણ રાશિફળ

શુક્રવાર, 1 મે 2020ના ટેરો ભવિષ્ય મુજબ 12માંથી 8 રાશિના જાતકો માટે દિવસ ખૂબ સારો અને સફળતા ભર્યો રહેશે. કેટલાક લોકોને આર્થિક બાબતોમાં મનમાગ્યું લાભ મેળવવાની તક મળી શકે છે, કેટલાંટ લોકો માટે દિવસ એક જબરદસ્ત ઉર્જાથી ભરેલો રહેશે. તો,…

સામેવાળી વ્યક્તિનો સ્વભાવ જાણવો છે? બસ એ ક્યા મહિનામાં જન્મ્યો છે એ જાણી લો

અમદાવાદઃ તમારા જન્મનો મહિનો તમારા વ્યક્તિત્વના અનેક રાઝ ખોલે છે. જે તમારા ગુણ અને દોષ વિશે જણાવે છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, દરેક મહિને કોઈ ને કોઈ ગ્રહનો પ્રભાવ જન્મ લેનારા જાતકો પર જોવા મળે છે. આવો જાણીએ અલગ અલગ મહિનામાં…

25મીએ થશે રાશિ પરિવર્તન, બુધ સાથે બન્યો બુધાદિત્ય યોગ, આ રાશિઓના જાતકો બનશે માલામાલ

નવી દિલ્હીઃ યુવરાજ બુધ 25 એપ્રિલની સવારે 5 વાગે 31 મિનિટે પોતાની નીચ રાશિ મીનની યાત્રા પૂરી કરી મંગળની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે, અહીં એ ઉચ્ચ રાશિમાં પ્રયાણ કરવાના કારણે નીચ રાશિથી મુક્ત થઈ જશે. મેષ રાશિમાં પ્રવેશ કરવાની…

59 વર્ષ બાદ સર્જાયો છે આ યોગ, કોરોનાના સમયમાં આ પાંચ રાશિઓ સંભાળીને રહે નહીંતર…

અમદાવાદઃ જ્યોતિષમાં શનિ અને ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંને ગ્રહો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. બંને ખૂબ જ ધીમી ચાલથી એક રાશિથી બીજી રાશિમાં પોતાનું સ્થાન પરિવર્તન કરે છે. શનિ અઢી વર્ષમાં રાશિ બદલે છે તો…

હિંદુ કેલેન્ડર પ્રમાણે, વર્ષનો પ્રથમ મહિનો ચૈત્ર, આ કામો ભૂલથી પણ કરવા નહીં…

અમદાવાદઃ હિંદુ કેલેન્ડરમાં 10 માર્ચથી ચૈત્રના મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. આ મહિનાથી જ ભારતીય પંચાંગ હિન્દુ કેલેન્ડરની શરૂઆત થાય છે. ધાર્મિક રીતે ચૈત્રનો મહિનો ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. ચિત્રા નક્ષત્ર સાથે સંબંધ હોવાને કારણે તેનું નામ ચૈત્ર…

મહાશિવરાત્રી: મનપસંદ ફળ જોઇતું હોય તો ભગવાન ભોળાનાથને ચઢાવો આ એક વસ્તુ

અમદાદવાદ: બિલ્લીપત્રનું ભગવાન શિવની પુજામાં ખાસ મહત્વ માનવામાં આવે છે. આથી બિલ્લીપત્ર શિવજીને ચઢાવવું શુભ માનવામાં આવે છે. પરંતુ તજો તમે દરરોજ પુજા દરમિયાન બિલ્લીપત્ર ન ચઢાવી શકો તો સાવન અથવા પ્રદોષના વ્રતના દિવસે ચઢાવી શકો છો. આવું કરવાથી કહેવામાં…

You cannot copy content of this page