Only Gujarat

Religion

ડેટ ઑફ બર્થ મુજબ જાણો તમારે કયા રંગનું વૉલેટ રાખવું જોઈએ?

અમદાવાદ: ન્યુમરોલોજી એટલે કે અંક જ્યોતિષ બધાના જીવનને પ્રભાવિત કરે છે. ડેટ ઓફ બર્થ અનુસાર દરેક વ્યક્તિનો એક લકી નંબર હોય છે. એ લકી નંબર મુજબ જો થોડીક નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તેમજ અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી…

30 વર્ષે શનિનો મકર રાશિમાં પ્રવેશ, કોને શુભ ફળ મળશે ને કોના જીવનમાં આવશે કષ્ટો?

અમદાવાદઃ સૂર્યપુત્ર તથા ન્યાયાધીશ શનિ દેવ મહા મહિનાની અમાસે 24 જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 12 વાગીને 10 મિનિટે ધન રાશિ છોડીને મકરમાં પ્રવેશ કરશે. શનિ 30 વર્ષ બાદ પોતાની રાશિ મકરમાં આવશે. શનિની ગતિ ઘણી જ ધીમી હોય છે. તે…

પૂજા દરમિયાન ના કરો આવી ભૂલો, અટકી પડશે તમામ કામો ને માતા લક્ષ્મી થઈ જશે નારાજ

અમદાવાદઃ જીવનને સુખમય તથા શાંતિપૂર્ણ બનાવવા માટે દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે પૂજા કરવાથી ભગવાન ખુશ થાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે દરેક ધર્મ તથા સમુદાયના લોકો પોત-પોતાની રીતે…

તુલા રાશિ પર છે શનિદેવનો પ્રકોપ, અચૂકથી કરવા પડશે આ સાત ઉપાયો

અમદાવાદઃ શનિ દર અઢી વર્ષ બાદ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ધીમી ચાલથી જાતકને શનિના શુભ-અશુભ અસર લાંબા સમય સુધી રહે છે. જે જાતકની રાશિમાં શનિની ઢૈય્યા તથા મહાદશા ચાલતી હોય તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓ રહે છે. 24 જાન્યુઆરીએ…

તમે વારંવાર બીમાર પડો છો? આ ગ્રહો હોઈ શકે છે જવાબદાર, જાણો કયા ગ્રહથી કઈ બીમારી થાય

અમદાવાદઃ જ્યોતિષ અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં શુભ તથા અશુભ ઘટનાનો સીધો સંબંધ 9 ગ્રહ સાથે જોડાયેલો છે. કુંડળીમાં જ્યારે કોઈ ગ્રહ શુભ ફળ આપે ત્યારે તે જાતકને તમામ કામમાં સફળતા આપે છે. જો કુંડળીમા ગ્રહ અશુભ હોય તો જાતકને…

ઘરમાં ધન નથી ટકતું? આ સામાન્ય પણ ચમત્કારિક ઉપાયો અજમાવો, તમે માલામાલ બનશો તે નક્કી

અમદાવાદઃ ટોટકાનું નામ સાંભળતા જ કેટલાંક લોકોને ડર લાગવા લાગે છે. તેમને એમ લાગે છે કે દરેક ટોટકામાં કોઈ પશુ-પક્ષીની બલિ આપવામાં આવતી હશે અથવા તો ટોટકામાં કોઈ ક્રૂર કર્મ કરવામાં આવતું હશે. જોકે, આ વાત સાચી નથી. ટોટકા કે…

30 વર્ષ બાદ મકર રાશિમાં શનિનો પ્રવેશ, આ રાશિઓ પર સૌથી વધુ રહેશે પ્રકોપ, જાણો તમારું શું થશે?

અમદાવાદઃ સૌરમંડળમાં શોભનીય તથા નીલી આભા માટે સૌથી સુંદર ગ્રહ શનિ છે. જ્યોતિષમાં શનિની મહત્વની ભૂમિકા છે. 12 રાશિમાંથી આઠ રાશિઓને પ્રભાવિત કરે છે. ત્રણ રાશિઓને પોતાની દૃષ્ટિથી, ત્રણ રાશિઓને સાડા સાતીથી અને બે રાશિઓને ઢૈયાના રૂપમાં અસર કરે છે….

પૈસા નથી બચતા અને સેલરી નથી વધતી? આ વસ્તુઓનું રાખો ધ્યાન,મુશ્કેલીઓ થશે દૂર

અમદાવાદ: મોટાભાગના લોકો એ વાતથી પરેશાન હોય છે તેમના પૈસા નથી બચતા ને સેલરી પણ નથી વધતી. લોકો પૈસાની તંગીના કારણે હેરાન-પરેશાન થઈ જાય છે. ઘણી વખત લોકો પૂજા-પાઠ કરાવે છે. શું તમને ખબર છે કે આવી પરેશાનીઓ ફક્ત પૂજા-પાઠથી…

કેવો રહેશે આજનો તમારો દિવસ? કર્ક રાશિના જાતકોએ ગુસ્સાથી બચવું, વાંચો પૂરું રાશિફળ

અમદાવાદઃ આજે 16 જાન્યુઆરી, 2020 છે અને આજે તમારો દિવસ કેવો જશે, તેના પર વાત કરીશું. ગ્રહોની સ્થિતિઃ રાહુ મિથુન રાશિમાં છે. ચંદ્ર કન્યા રાશિમાં તો મંગળ વૃશ્ચિક રાશિમાં છે. ગુરુ, શનિ, કેતુ ધન રાશિમાં છે. સૂર્ય તથા બુધ મકર…

15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિઓના જીવનમાં હશે બસ પૈસા જ પૈસા

અમદાવાદઃ સૂર્ય 15 જાન્યુઆરીના રોજ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ મકરમાં ગોચર કરશે. સૂર્યને જ્યોતિષની આત્મા, સરકારી નોકરી, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન, લીડરશિપ વગેરેનો કારક માનવામાં આવે છે. આ તુલા રાશિમાં નીચનો તથા મેષ રાશિમાં ઉચ્ચનો છે. સિંહા રાશિનો આ…

You cannot copy content of this page