તો શું હવે આ કારણથી કોરોનાને કારણે લોકો ‘ઓછા બીમાર’ થઈ રહ્યા છે?
લંડનઃ ફેસ માસ્કનું કામ લોકોને વાયરસ અને અન્ય પ્રદૂષિત કણોથી બચાવવાનું છે. એટલે જ લોકોને કોરોના મહામારીમાં ફેસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ એવું લાગે છે કે ફેસ માસ્ક અજાણતા જ લોકોમાં ઓછી માત્રામાં વાયરસ પહોંચાડી રહ્યો…
પરિણીત મહિલાઓએ કોઈની પણ સાથે શેર ન કરવી જોઈએ આ 7 વસ્તુઓ નહીં તો…
પરણિત સ્ત્રીઓને એક આદત હોય છે કે તેઓ ઘણીવાર તેમની ચીજો અન્ય મહિલાઓ સાથે શેર કરે છે. કોઈ મિત્ર કે સંબંધીએ કહ્યું કે જો તમારી બિંદી ખૂબ સારી લાગે છે, તો તેણી તેના કપાળમંથી ઉતારીને ફટાફટ તેને લગાવી દેશે. પરંતુ…
કોરોના પર મળ્યા એક રાહતના સમાચાર, પોઝિટિવ લોકો લઈ શકશે રાહતનો શ્વાસ!
નવી દિલ્હીઃ એક નવી શોધમાં એ વાતનો ખુલાસો થયો છે કે, જે લોકો કોરોના સંક્રમણ બાદ સાજા થઇ જાય છે. તેમને બીજી વખત વાયરસનું સંક્રમણ નથી થતું. તેના ઉદાહરણ એવા ત્રણ લોકો છે. જે આ વાયરસથી સંક્રમિત થયા બાદ રિકવર…
આ કારણોને લીધે ગમે તેને થઈ શકે ફેફસાંનું કેન્સર, જોખમી સ્ટેજમાં પહોંચ્યા બાદ જ પડે છે ખબર!
અમદાવાદઃ બોલિવૂડ અભિનેતા સંજય દત્તને ફેફસાંનું કેન્સર હોવાનો રિપોર્ટ આવ્યો છે. તેમને થર્ડ સ્ટેજનું એડવાન્સ કેન્સર છે. તેઓ ઇલાજ માટે અમેરિકા કે સિંગાપોર જાય તેવી શક્યતા છે. ફેફસાંનું કેન્સર એક ખૂબ ગંભીર અને ખતરનાક બીમારી છે. આ બીમારીથી દર વર્ષે…
વજન વધારે છે તો અત્યારથી જ ચિંતા કરવાનું શરૂ કરી દો, કોરોનાની રસી તમારા પર નહીં કરે કામ!
ન્યૂયોર્કઃ તાજેતરમાં ઘણાં રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોનાનું જોખમ મેદસ્વી લોકોને વધુ રહે છે. જોકે હવે અમુક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ એવી આશંકા વ્યક્ત કરી છે. તેમને ડર છે કે જો કોરોનાની વેક્સિન આવી પણ જાય તો તે મેદસ્વી લોકો…
સહેજ માથું દુખાયને પેરાસીટેમોલ લઈ લો છો? આ વાંચ્યા બાદ ક્યારેય નહીં લો એ નક્કી
લંડનઃ દુખાવા માટેની દવાઓ જેમકે પેરાસિટેમોલ, આઈબ્રૂફેન અને એસ્પ્રિન ક્રોનિક પેઈન (ઘણા અઠવાડિયા સુધી શરીરમાં થતી પીડા જેના કારણે રોજીંદા જીવનનું કામકાજ પ્રભાવિત થાય)ની સ્થિતિમાં ફાયદો કરવા કરતા નુકસાન વધુ કરે તેની શક્યતા રહેલી છે. બ્રિટન સરકારના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા…
કોરોનાવાઈરસથી બચવા માટે N-95 માસ્ક પહેરો છો? તો આ માત્ર તમારા માટે છે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને N-95 માસ્ક વિશે એક ચેતવણી આપી છે. સરકારે ચેતવણી આપી છે કે શ્વાસ લેવા વાળા છિદ્રોયુક્ત માસ્ક યુઝ ના કરે. આ પ્રકારના માસ્ક વાયરસને ફેલાતો અટકાવતા નથી અને…
કોરોવાઈરસ હવામાં 13 ફૂટ સુધી ફેલાઈ શકે છે, ભેજવાળા ને ચોમાસમાં વાઈરસનો કહેર વર્તાવવાની સંભાવના
નવી દિલ્હીઃ દુનિયાના નિષ્ણાત 6 ફૂટના અંતરને જાળવવાની સલાહ આપે છે પરંતુ હાલ કોરોના મુદ્દે થયેલા સંશોધનમાં ચોંકાવનારું તારણ આવ્યું છે. ભારતીય અને અમેરિકાના સંશોધક ટીમનું તારણ છે કે, કોરોના કણ હવા વિના પણ 8થી 13 ફૂટના અંતર સુધી જઇ…
સામાન્ય શરદી પણ તમને કોરોનાવાઈરસની ચપેટમાં લઈ શકે છે પરંતુ આ જ તમને બચવામાં કરશે મદદરૂપ
નવી દિલ્હીઃ જર્મનીની Tubingen Universityના સંશોધકે કોવિડ-19ના સંક્રમણ બાદ સાજા થઇ ગયેલા અને નોર્મલ વ્યક્તિના બ્લડ સેલ્સ લઇને એક તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ead993c0f7a6245b111dbbf9a624548a એક નવા અભ્યાસના તારણ મુજબ સામાન્ય શરદી આપણાં શરીરમાં થોડી ઘણી ઇમ્યૂનિટી વધારી શકે છે. ઇમ્યૂનિટીનું…
વૈજ્ઞાનિકોનો દાવો, કોરોનાની વેક્સીન કંઈ જાદુની છડી નથી કે રોગચાળો એક જ મિનિટમાં થઈ જશે દૂર
નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપ ક્ષેત્રના વડા ડો. હંસ ક્લૂગે કહ્યું છે કે કોરોના વાયરસને હરાવવામાં હેન્ડ વૉશ અને સોશિયલ ડિસ્ટન્સિંગની એટલી જ ભૂમિકા હોઈ શકે છે જેટલી કે વેક્સિનની. ડેઇલી મેઇલ સાથેના એકઈન્ટરવ્યૂમાં હંસ ક્લુગે કહ્યું હતું કે…