શબનમ બની ‘મીરા’, કૃષ્ણ ભક્ત મુસ્લિમ મહિલાએ વૃંદાવનમાં જ બનાવ્યું પોતાનું ઘર
કાન્હાનું જન્મસ્થળ મથુરા અને લીલાનું સ્થાન વૃંદાવન આખા દેશ અને વિશ્વમાં આધ્યાત્મિકતા, ભક્તિ અને પ્રેમના રૂપમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તેથી જ આ શહેરમાં શ્રીકૃષ્ણના ઘણા ભક્તો જોવા મળશે. આ ભક્તોમાં ઘણા અલગ-અલગ ધર્મોના પણ હશે. આવી જ એક…
થાણેમાં 100 ફૂટની ઊંચાઈએથી ગર્ડર મશીન પડતાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર મચી ગઈ દોડધામ, 16 મજૂરોનાં મોત
મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક અકસ્માત થયો હતો. શાહપુર નજીક સરલામ્બે ખાતે હાઈવે પર પુલના નિર્માણ દરમિયાન ગર્ડર લોન્ચિંગ મશીન પડી જતાં 16 મજૂરોનાં મોત થયાં છે. ત્રણ ઘાયલ છે. હાઇવે પર રાત્રીના સમયે બાંધકામની…