સુરતમાં સાસરિયાઓના કારણે વધુ એક પરિણીતાનો આપઘાત, સાત વર્ષની માસૂમ દીકરીએ ગુમાવી માતા
એક દુખદ બનાવ સામે આવ્યો છે. સુરતમાં સાસરિયાના ત્રાસના કારણે વધુ એક પરિણીતાનું મોત થયું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. કતારગામમાં રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યાની ઘટના સામે આવતા પોલીસે તપાસ કરી રહી છે. જ્યારે સાસરીયા પક્ષ દ્વારા સતત…
દુનિયા સામે 8-8 વર્ષથી ભાઈ-બહેનની જેમ રહેતાં પ્રેમીપંખીડાં, આવ્યો એવો કરૂણ અંત કે ભલભલા થથરી ગયા
ઘણીવાર સંબંધોને કોઈ નામ ન આપવામાં આવે તે જ સારું રહે છે. પરંતુ સંબંધોને નામ આપવાથી ઘણું બધું બદલાઈ જાય છે અને ઘણા કેસમાં તો તેનો કરૂણ અંજામ પણ આવે છે. સમાજમાં આ પ્રકારના કિસ્સાઓ ખૂબ બનતા રહે છે. આજે…