આકાશમાંથી આવું દેખાય છે ગુજરાતનું જાણીતું સ્વામિનારાયણ મંદિર, તસવીરો જોવાનું ચૂકશો નહીં
વડોદરા અને રાજપીપળાની નજીક આવેલ પોઈચા ગામમાં નીલકંઠ ધામ આવેલું છે, જે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રખ્યાત છે. આ મંદિરની એકવાર મુલાકાત લેશો તો પેલેસમાં ફરી રહ્યાં છો તેવો અનુભવ થશે. સામાન્ય દિવસોમાં દિવસમાં અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતાં…
22 વર્ષની ઉંમરમાં બની ગયા 20 હજાર કરોડના માલિક, જીવે છે આવી રોયલ લાઈફ
જયપુરઃ ભારતમાં રાજાશાહી ભલે પૂરી થઈ ગઈ હોય પરંતુ રાજા-મહારાજાના વંશજો આજે પણ છે અને રાજા હોવાને કારણે તેમની પાસે કરોડો-અબજોની સંપત્તિ હોય તે સમજી શકાય તેવી વાત છે. આમાંથી જ એક રાજા પદ્મનામ સિંહ છે. પદ્મનામ સિંહ તેમની લાઈફ…
કયા ગામના વતની છે ઈસ્કોન ગાંઠિયાના માલિક? 20-20 કલાક કામ કરતાં, લારી પર જ સૂઈ જતા
અમદાવાદ: મન મક્કમ રાખીને કામ કરો તો તમને સફળતા જરૂર મળે છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે ‘ઈસ્કોન ગાંઠિયા’ના માલિક મનદીપ પટેલ. ઉપલેટાથી કંઈક જ લીધા વગર અમદાવાદ આવેલા મનદીપ પટેલ આજે ‘ઈસ્કોન ગાંઠિયા’ની 11 દુકાનો અને એક ફુડ મોલના…