અભિનેત્રી સ્વરા ભાસ્કરને લઈ મહંત રાજુ દાસે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
જો સ્વરા હજારો પુરુષો સાથે રાત વિતાવવા માંગતી હોય તો…અયોધ્યાના મહંત રાજુ દાસે બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરના સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથેના લગ્નને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો સ્વરા ભાસ્કર હજારો પુરૂષો સાથે રાત…
ભક્તોને દર્શન આપ્યા બાદ સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે ગુજરાતનું આ મંદિર
ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો છે જે પોતાના ચમત્કારના કારણે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. હા આજે વાત કરવાની છે ગુજરાતના સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. ભગવાન શિવ પોતાના ભક્તોને સતત ચમત્કાર દેખાડતા રહે છે. દિવસમાં 2 વખત ભક્તોને દર્શન આપ્યા બાદ…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના અભિનેતા 50 વર્ષની ઉંમરે બીજીવાર કરશે લગ્ન
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાનો રોલ ટીવી-એક્ટર સચિન શ્રોફ પ્લે કરે છે. હાલમાં સચિન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. સચિન 25 ફેબ્રુઆરીના રોજ પારિવારિક મિત્રની સાથે લગ્ન કરવાનો છે. 1972માં જન્મેલો સચિન શ્રોફ બિઝનેસમેન તથા ટીવી-એક્ટર છે….