Only Gujarat

Health

લંડન સ્થિત ભારતીય ડોક્ટરની ચેતવણી, સુધરી જાઓ ભારતીય નહીંતર… જોખમ વધી રહ્યું છે

લંડનઃ કોરોનાવાઈરસ દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે. આ ખતરનાક બીમારીથી 30 લાખથી વધુ લોકો પ્રભાવિત થઇ ચૂક્યા છે. તો બે લાખથી વધુ લોકોના તેનાથી મૃત્યુ થયા છે. એવામાં ખાવા-પીવાના પણ કોરોનાવાઈરસ પર ખુબ જ અસર થાય છે. ભારતીય મૂળના બ્રિટિશ…

ઘી ખાવાથી ઘટે છે વજન..સાંભળીને નહી થાય વિશ્વાસ, આ વાંચો પછી જરૂરથી માનશો આ વાત

અમદાવાદઃ આજના સમયમાં દરેક ઘરમાં બાળકોની રોટલી-શાક અને દાળમાં દેશી ઘી લગાવેલું તો હોય છે તો મોટેરાઓની થાળીમાં દેશી ઘી જોવા મળતું જ નથી. વજન વધવા, ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય કે કોઇ ખાસ ડાયેટને ફોલો કરવાને કારણે વયસ્ક…

હેલ્દી ડાયટ વખતે લોકો કેવી-કેવી કરે છે ભૂલો? બાબા રામદેવે શેર કરી ખાસ માહિતી

યોગ ગુરુ સ્વામી બાબા રામદેવ કોરોના વાયરસથી બચવા માટે લોકોને ઇમ્યુનિટી વધારવા દેશી ઇલાજ અને પ્રાણાયામ જણાવ્યા છે. તેમનું માનવું છે કે યોગ અને આયુર્વેદની મદદથી ઇમ્યુનિટી પાવર વધારી શકાય છે. આવા જ કેટલીક જરૂરી માહિતી બાબા રામદેવે શેર કરી…

કોરોનાવાઈરસથી ડરવાની જરૂર નથી, બચવા માટે આજથી જ ડાયટમાં સામેલ કરો આ 7 વસ્તુઓ

અમદાવાદઃ કોરોનાવાઈરસે આખી દુનિયામાં દહેશત ફેલાવી રાખી છે. ભારતમાં પણ તેમાંથી બાકાત નથી. અહીં પણ અત્યાર સુધીમાં 111 લોકો કોરોનાવાઈરસનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સલાહ એ છે કે આ ઘાતક મહામારીથી બચવા માટે ભોજનનું પણ ધ્યાન રાખવાની જરૂર છે….

રોજ સવારે બ્રશ કરીને તરત જ લો આ એક વસ્તુ, ઝડપથી વજન ઘટશે

અમદાવાદઃ લીમડાના પત્તા ભોજનનો ટેસ્ટ વધારવા માટે વપરાય છે. જોકે, લીમડો માટે ટેસ્ટ વધારનાર જ નહીં પરંતુ તેના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. લીમાડાના જૂના સમયના લોકો ખાલી પેટે ચાવી જતા હતાં, આ રીતે ચાવવાથી તેના અનેકગણા ફાયદા મળે છે….

વધેલા વજનથી હેરાન-પરેશાન છો? બસ તો પછી આજથી ભોજનમાં કરો આ સામેલ

અમદાવાદઃ આધુનિક જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો પોતાના વધેલા વજનથી મુશ્કેલીમાં હોય છે. લોકો સવાર સાંજ એમ જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે પરંતુ વજન ઘટવાનું નામ લેતુ નથી. વજન સતત વધવું અને ના ઘટવાનું કારણ આપણા ભોજનની ટેવ છે. આપણે…

ઝડપથી વજન ઘટાડાવું છે? તો રોજ સવારે કરો માત્ર આ કામ ને પછી જુઓ ચમત્કાર

અમદાવાદઃ જાપાનના લોકોની સૌથી ખાસ વાત એ છે કે તેમની ત્વચા ડાઘા રહિત તથા ચમકતી હોય છે. જોકે, તમે આ અંગે વિચાર્યું છે અથવા તો એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આખરે તેમની ત્વચા કેમ આટલી ચમકે છે? તમને કદાચ…

કોરોના વાઈરસનો ભોગ બનીએ તો શરીર પર થવા લાગે છે આવી-આવી અસરો

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે ચીનમાં 1200થી વધુના મોત થયા છે. આખી દુનિયામાં અત્યાર સુધી 45 હજાર લોકો આ વાઈરસની ચપેટમાં આવી ગયા છે. આજે આપણે એ વાત જાણીશું કે વાઈરસની જો થોડી પણ અસર દેખાય તો શું કરવું જોઈએ?…

શું તમને ખબર છે સફરજનમાં છૂપાયેલી છે આ ઝેરીલી વસ્તું, ભૂલથી પણ ખવાઇ ગઇ તો થઇ શકે છે મૃત્યું

મુંબઈ: સફરજન એવું ફળ છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. કહેવત પણ છે કે જો નિરોગી કહેવું હોય તો તમારે રોજ એક સફરજન ખાવું જોઈએ, પરંતુ આ પૌષ્ટિક ફળ જીવલેણ પણ સાબિત થઇ શકે છે. આ જાણીને તમને થોડી…

આ ફળમાં છૂપાયેલો છે વજન ઘટાડવાનો ચમત્કારિક ઉપાય, ક્લિક કરીને જાણો

મુંબઈ: મોટાપા એક એવી વસ્તુ છે જેનાથી અંદાજે આપણી આસપાસના દર પાંચમો વ્યક્તિ પરેશાન છે. મોટાપા અનેક બીમારીનું ઘર હોય છે, ખાસ કરીને જે લોકોનું ફાંદ બહાર નીકળેલી હોય તેઓને ઘણું નુકસાન પહોંચાડે છે. ડોક્ટર્સનું કહેવું છે કે શરીરમાં જોવા…

You cannot copy content of this page