સારા સમાચાર મળવાની આશા…કોરોનાની રસી આવશે તેવી અપેક્ષા, WHOએ કર્યો છે આ સૌથી મોટો દાવો
નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના સંક્રમિતની સંખ્યા 1 કરોડથી વધુ થઇ ગઇ છે. આ મહામારીને નાથવા માટે વેક્સિન જ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સ્વાસ્થ્ય સંસ્થા કોરોના વેક્સિનની શોધમાં લાગી ગયા છે. આ બધા જ પ્રયાસો વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય…
IVFને લઈ નવી આશા, માતા ના બની શકનારી મહિલાઓ માટે આશાભર્યાં સમાચાર
નવી દિલ્હીઃ આઈવીએફથી સંતાનની ઈચ્છા રાખનાર 60 કપલ્સ પર કરવામાં આવેલા સ્ટડીમાં આ વાત સામે આવી છે કે મહિલાઓના એગ્સ પોતાના પાર્ટનર સિવાય અન્ય પુરુષોના સ્પર્મ સાથે પણ વધું સારું પરિણામ આપે છે. ead993c0f7a6245b111dbbf9a624548a સેંટ મેરિઝ હૉસ્પિટલના આ રિસર્ચને વરિષ્ઠ…
હાલ ભલે કોરોનાના હોય હળવા લક્ષણો પણ પછી થઈ શકે છે આ મોટું જોખમ
બેઈજિંગઃ વિશ્વમાં લાખો લોકો કોરોના પોઝિટિવ થયા પરંતુ તેમની અંદર સામાન્ય લક્ષણ જોવા મળ્યા. આવા કેસ ડૉક્ટરો માટે રાહતના સમાચાર લાવ્યા પરંતુ નિષ્ણાંતોના મતે આવા દર્દીઓએ હજુપણ એલર્ટ રહેવાની જરૂર છે. ચીન અને ઈટાલીમાં થયેલી રિસર્ચ અનુસાર, સામાન્ય લક્ષણવાળા દર્દીઓને…
કોરોનાથી બચવા માટેના આ ઘરેલું નુસખાને બ્રિટને પણ કારગાર ગણાવ્યું
લંડનઃ કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણની વચ્ચે તેના બચાવ અને તેના ઇલાજને લઇને આખી દુનિયા વૈજ્ઞાનિકો હાલ રિસર્ચ કરી રહ્યાં છે. એક બાજુ તેના વેક્સિન માટે પ્રયાસ થઇ રહ્યાં છે. જેના થોડા ઘણા અંશે સકારાત્મક પરિણામ પણ મળી રહ્યાં છે….
રિસર્ચમાં આવી નવી વાતઃ દરવાજા પર રહેલી આ એક વસ્તુથી કોરોના ભાગશે ઊંધી પૂછડીએ!
અમદાવાદઃ કોરના નામના એક સૂક્ષ્મ વાયરસે આખી દુનિયાને બાનમાં લીધી છે. એક વાયરસે દુનિયાને હેરાન પરેશાન કરી દીધી છે. ત્યારે આ વાયરસ પર વૈજ્ઞાનનિકો સતત સંશોધન કરી રહ્યાં છે. વાયરસને ઝડપથી મારવાના વિકલ્પ પર સતત અભ્યાસ થઇ રહ્યાં છે. આ…
ભૂલથી પણ બટાકાની છાલને નકામી સમજીને ફેંકી ના દેશો, બહુ કામની છે આ વસ્તુ
અમદાવાદઃ નાનાં હોય કે મોટાં સૌને બટાકાંનું શાક તો ભાવતું જ હોય છે. આ બટાકાં વાળ માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. બટાકાંની છાલ ખૂબજ ફાયદાકારક ગણાય છે. સામાન્ય રીતે જે છાલને આપણે ફેંકી દેતા હોઇએ છીએ, તે વાળ માટે કેટલી…
જાણો, ફટકડીનો કારગર પ્રયોગ, કાળા વાળ અને ખીલના ડાઘ દૂર કરવા માટે અક્સીર છે ફટકડી
જો આપ અકાળે થતા કાળા વાળથી પરેશાન હો તો ઘરમા રહેલી ફટકડી આપની આ સમસ્યાનું નિરાકારણ લાવી શકે છે. કેવી રીતે? જાણો.., બધા જ ઘરોમાં ફટકળી આરામથી મળી રહે છે. તેમનું રાસાયણિક નામ પોટાશ એલમ છે. સામાન્ય રીતે ફટકડીનો ઉપયોગ…
તમે પણ આ ચાર ભૂલો રોજ કરો છો? જીવનમાં ભારે પડી શકે છે, નબળી બનશે રોગપ્રતિકારક શક્તિ
અમદાવાદઃ જો આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો આપણું શરીર કોઇપણ પ્રકારની બીમારીઓ સામે લડી શકે છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત નહીં હોય તો ઈન્ફેક્શનનો ખતરો વધારે રહેશે. સામાન્ય રીતે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેઓ કોઇપણ પ્રકારની બીમારીની…
લૉકડાઉનમાં ઘરે રહી રહીને વજન વધી ગયું છે? તો બસ કરો આ એક માત્ર ઉપાય
અમદાવાદઃ લૉકડાઉનમાં ઘરે રહેવાથી જો આપનું વજન વધી રહ્યું છે. દિવસભર ઉંઘવાથી કે એક જ જગ્યાએ બેઠા રહેવાથી તો તમે જાડા થઈ રહ્યો છો તો, ચિંતા છોડી દો. આજ અમે તમને એક એવા પીણા વિશે જણાવીશું, જે ખૂબ જ હેલ્ધી…
રાત્રે સૂતાં પહેલાં આ એક અંગ પર લગાવશો તો એટલા ચમત્કારિક ફાયદા મળશે કે નહીં થાય વિશ્વાસ
ધર્મ હોય કે આયુર્વેદ નાભિને શરીરનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. આ આપણા શરીરનું સેન્ટર પોઇન્ટ ગણાય છે. આયુર્વેદમાં એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના ઉપયોગથી નાભિ દ્વારા આપણે ઘણી બીમારીઓમાં રાહત મેળવી શકીએ છીએ. આમાંનો જ એક…