Only Gujarat

Bollywood FEATURED

તો શું જેઠલાલ ગોકુલધામમાં એકલા પડી જશે? બબિતાજી હંમેશાંના માટે જઈ રહ્યા છે બહાર

દર્શકોનો ફેવરિટ કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. કોરોના અને લૉકડાઉનની પરેશાનીઓની આસપાસના આ એપિસોડ્સને દર્શકો પસંદ કરી રહ્યા છે. શોના આગામી એપિસોડ્સમાં કેટલાક એવા ટ્વિસ્ટ પણ આવવાના છે, જે ન માત્ર તેમના હસવા માટે મજબૂર કરશે પરંતુ શો ને બદલીને રાખી દેશે.

ગોકુલધામ છોડીને ચાલ્યા જશે અય્યર-બબીતા
આવતા એપિસોડમાં આપણને ખબર પડશે કે લૉકડાઉનના કારણે પરેશાન અય્યર ખેડૂત બનવાનું મન બનાવી લેશે. તે બબીતા સંગ હંમેશા રીતે પોતાના ગામ ચાલ્યો જશે. પરંતુ આ વાત જેવી જેઠાલાલને ખબર પડશે, તે વાતનો વિરોધ કરશે.

બબીતાને પોતાનાથી દૂર જતી જોઈને જેઠાલાલ અલગ-અલગ દલીલથી તેમને રોકવાનો પ્રયાસ કરશે. તે ગામની એ પરેશાનીઓને જણાવશે જેનાથી ત્યાં અય્યર અને બબીતાનું રહેવું મુશ્કેલ થઈ જશે. પરંતુ અય્યર તો મન બનાવી ચુક્યો છે અને બબીતા પણ તેનો સાથ આપી રહી છે. એવામાં જેઠાલાલ ખૂબ જ પરેશાન થઈ જાય છે.

બબીતાને પોતાનાથી દૂર જતી જોઈને જેઠાલાલ અલગ-અલગ દલીલથી તેમને રોકવાનો પ્રયાસ કરશે. તે ગામની એ પરેશાનીઓને જણાવશે જેનાથી ત્યાં અય્યર અને બબીતાનું રહેવું મુશ્કેલ થઈ જશે. પરંતુ અય્યર તો મન બનાવી ચુક્યો છે અને બબીતા પણ તેનો સાથ આપી રહી છે. એવામાં જેઠાલાલ ખૂબ જ પરેશાન થઈ જાય છે.

જણાવી દઈએ કે આ નાટક ત્યારે શરૂ થયું જ્યારે છેલ્લા કેટલાક સમયથી ચંપક ચાચાએ તમામ લોકોના ઘરે ફોન કરીને હાલાચાલ જાણ્યા. ત્યારે તેમને એ વાતનો અહેસાસ થયો કે, તમામ લોકો ખૂબ જ પરેશાન છે અને જીવનથી ત્રાસી ગયા છે. હવે આવતા એપિસોડમાં અય્યર અને જેઠાલાલ વચ્ચે તકરાર થવાની છે.

You cannot copy content of this page