આ પાંચ ગામમાં ભગવાનની જેમ પૂજાય છે PM નરેન્દ્ર મોદી, મંદિરમાં રોજ થાય છે
PM Narendra Modi Temple in India: 17 સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદીનો 73મો જન્મદિવસ ઉજવ્યો હતો. દેશની જનતા પોતાના વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. શું તમે જાણો છો કે ભારતમાં 5 જગ્યાએ મોદીના મંદિર પણ બનાવાયા છે, જ્યાં રોજ પૂજા-આરતી…
વેલ્ડિંગનું કેબિન ધરાવનાર ભરતભાઈ બારડને ભાજપે બનાવ્યા ભાવનગરના મેયર
Bhavnagar Mayor and his family story: ભાવનગરના ભાજપના નવા ચૂંટાયેલા મેયર ભરતભાઈ બારડ માળી સમાજમાંથી આવે છે. તેઓ જનસંઘ સમયના જુના આ નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકર્તા છે. ભરતભાઈની માતા મંદિરની બહાર બેસીને ફૂલહાર વહેચવાનું કામ કરે છે. સુભાષનગરની ભોળાનાથ સોસાયટીના…
મર્યાના 30 મીનિટ બાદ જીવતી થયેલી આ મહિલાએ કર્યા ચોંકાવનારા દાવાઓ
US Woman Tina Hines: મોત પછીની દુનિયાનો વધુ એક દાવો સામે આવ્યો છે. પહેલા પણ આવા અનેક દાવાઓ કરાયા છે. મોટાભાગના લોકોના દાવાઓમાં સમાનતા પણ જોવા મળી છે. આજ દિન સુધી મૃત્યુ જીવનનું સૌથી મોટું રહસ્ય બની રહ્યું છે, મૃત્યુ…
શું તમે જાણો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોબાઈલનું નામ? જાણો શાનદાર સેફ્ટી ફિચર્સ
PM Narendra Modi Personal Mobile Rudra: વડાપ્રધાન મોદી એવો ફોન યુઝ કરે જેને કોઇ ટ્રેસ કે હેક નથી કરી શકતું. શાનદાર સિક્યોરિટી અને ઉત્તમ ફેસિલીટીવાળા આ ફોનને કોણે તૈયાર કર્યું? આ ફોનનાં ફિચર્સ તેમજ ટેકનોલોજી જાણીને તમે પણ ચોંકી જશો….
નર્મદા નદીએ અંકલેશ્વરની અનેક સોસાયટીમાં વિનાશ વેર્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી 40 ફૂટે પહોંચતા નર્મદા ગાંડીતુર બની છે જેને કારણે અંકલેશ્વર તાલુકા અને શહેરમાં ભારે વિનાશ વેર્યો છે. અંકલેશ્વર શહેરમાં પૂરના પાણી ઘુસી જતા 58 જેટલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. અચાનક મકાનોમાં પાણી…