Only Gujarat

Day: September 25, 2023

‘મારે બધુ સુખ છે ખાલી રાતનું સુખ નથી’, સસરાએ પુત્રવધૂ સમક્ષ કરી શારીરિક સુખની માંગણી

અમદાવાદના એક લંપટ સસરાએ દીકરી સમાન વહુ પર જ દાનત બગાડી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના વાસણા વિસ્તારમાં પોતાના પિયરમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાએ પશ્ચિમ મહિલા પોલીસ મથકે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસ ફરિયાદમાં કહ્યું કે,…

અંબાજી મંદિરમાં મુકવામાં આવેલું પ્રસાદ માટેનું મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર, ભાદરવી પૂનમના પ્રથમ દિવસે 2.75 લાખ ભક્તોએ કર્યા દર્શન

યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યાતા અનુભવી હતી. તેમજ 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા…

You cannot copy content of this page