Only Gujarat

Day: July 26, 2021

નિવૃત્ત ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાએ પહેરી લીધા છે ભગવા વસ્ત્રો, જીવે છે આવું જીવન, જુઓ તસવીરો

ગુજરાત પોલીસમાં ઘણા અધિકારીઓ આવ્યા અને ગયા પણ અમુક અધિકારીઓ એવા હોય છે જેને લોકો ક્યારેય ભૂલી શકતાં નથી. આવા જ એક ઝાંબાજ અધિકારી એટલે સુખદેવસિંહ ઝાલા. પોલીસ ખાતામાં એક સમય એવો હતો કે જ્યારે પણ સુખદેવસિંહ ઝાલાનું નામ લેવામાં…

પતિ મહેનત મજૂરી કરીને ચલાવતો હતો ઘર ને પત્ની ડ્રાઇવર સાથે મનાવતી રંગરેલીયા, અચાનક એક દિવસ..!

એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પત્ની જાતે જ પોલીસ સ્ટેશન ગઈ હતી અને હત્યા અંગે જાણ કરી હતી. પહેલાં તો મહિલાએ પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે…

કેરીનું અથાણું થયું દુનિયાભરમાં લોકપ્રિય, ‘અમ્મા કી થાલી’એ આ રીતે બનાવી અલગ ઓળખ

ભારતમાં લગભગ દરેક ઘર-પરિવારમાં એક મહિલા એવી હોય છે, જેના હાથનો સ્વાદ વખણાતો હોય છે. આ મહિલાને તમે કોઈપણ વ્યંજન બનાવવા માટે કહો, ઝડપથી બનાવી તમને પીરસી દે છે. ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેતાં શશિકલા ચોરસીયાની ગણતરી પણ પાકકલામાં પારંગત મહિલાઓમાં…

કેરીનું અથાણું થયું દુનિયાભરમાં લોકપ્રિય, ‘અમ્મા કી થાલી’એ આ રીતે બનાવી અલગ ઓળખ

ભારતમાં લગભગ દરેક ઘર-પરિવારમાં એક મહિલા એવી હોય છે, જેના હાથનો સ્વાદ વખણાતો હોય છે. આ મહિલાને તમે કોઈપણ વ્યંજન બનાવવા માટે કહો, ઝડપથી બનાવી તમને પીરસી દે છે. ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેતાં શશિકલા ચોરસીયાની ગણતરી પણ પાકકલામાં પારંગત મહિલાઓમાં…

ગુરુપૂર્ણિમાએ મળ્યું દીકરાનું દાન, ઘનશ્યામભાઈ પટેલે પોતાના પુત્રને સમર્પિત કર્યો

બે દિવસે પહેલાં જ ગુરુ પૂર્ણિમાની ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્રના એક મંદિરમાં દીકરાનું દાન કરવામાં આવ્યું હોય તેવો પ્રથમ દાખલો જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશના હરદા સીટીમાં રહેતા અને ટીમ્બર માર્ટના વ્યવસાય સાથે જોડાયેલા ઘનશ્યામભાઈ પટેલના બે…

સ્વ. અર્પણાબેનના પતિએ કહ્યું- માથાનો સામાન્ય દુખાવો પણ નજર અંદાજ ન કરો

એક પ્રેરણારૂપ ઘટના ભુજમાં સામે આવી છે. ભુજના જૈન પરિવારે પોતાની પુત્રવધૂના અંગોનું દાન કરી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ભુજના જૈન પ્રવિણાબેન ભરતભાઈ કાંતિલાલ વોરાના પુત્રવધૂ અને કમલબેન રમેશભાઈ રવિલાલ મહેતા ગાંધીધામના સુપુત્રી સ્વ. અર્પણા…

એક પટાવાળો કેવી રીતે બની ગયો ફેવિકોલ જેવી કંપનીનો ફાઉન્ડર, જાણો રસપ્રદ સ્ટોરી

નવી દિલ્હીઃ હેતુ સાથે પ્રામાણિકતાથી મહેનત કરવાથી સફળતા મળે છે આ મંત્ર અપનાવી બલવંત પારેખ સફળ થયા. જેઓ ફેવિકોલ કંપનીના ફાઉન્ડર છે. પારેખ સાહેબ ભારતના મોટા બિઝનેસમેનમાંથી એક છે, જેમણે પોતાની મહેનતથી સફળતાનો ઈતિહાસ રચી દીધો. જોકે આ સફળતા રાતોરાત…

બે યુવતીઓના પ્રેમ સામે પરિવારનો વિરોધ, એકને માર મારીને કરી નાખી બેહાલ

અલીગઢમાં બે છોકરીઓના પ્રેમ પ્રસંગનો કિસ્સો સામે આવ્યો છે. આ બંને છોકરીઓને એક પ્રસંગમાં મળ્યા બાદ બન્નેને પ્રેમ થયો હતો. બંને ઘણા સમય સુધી એકબીજા સાથે વાત પણ કરતી હતી. એક છોકરી દિલ્હીમાં તો બીજી અલીગઢમાં રહેતી હતી. આ દરમિયાન…

You cannot copy content of this page