Only Gujarat

Religion

22થી 28 જૂન સુધી 12 રાશિઓના જાતકો કેવું રહેશે? જાણો સાપ્તાહિક રાશિફળ

આ અઠવાડિયું એટલે કે 22થી 28 જૂન સુધી 12 રાશિઓના જાતકો માટે કેવું રહેશે? આ ઉપરાંત આ અઠવાડિયા 12 રાશિના જાતકોની આર્થિક, પારિવારીક, નોકરી, વેપાર અને પ્રેમ જીવન કેવું રહેશે તેના વિશે અમે તમને જણાવીશું. ead993c0f7a6245b111dbbf9a624548a મેષ આ સપ્તાહ મેષ…

500 વર્ષ પછી બની રહ્યો છે અદભુત સંયોગ, જાણો તમારી રાશિ પર શું પડશે અસર?

21 જૂને સૂર્યગ્રહણ થશે. જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ, ‘આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સમયે ગ્રહ અને નક્ષત્રમાં એવો ખાસ સંયોગ બની રહ્યો છે, જે છેલ્લાં 500 વર્ષમાં નથી બન્યો. આ એક ખગોળીય ઘટના છે, જેમાં સૂર્ય કર્ક રેખાની ઉપર આવશે….

21 જૂને સૂર્યગ્રહણના પ્રભાવને લીધે આ 6 રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની

21 જૂને સૂર્યગ્રહણ પછી વિશ્વમાં અનેક પ્રકારની આપત્તિ આવવાની જ્યોતિષો દ્વારા આગાહી કરવામાં આવી છે. સૂર્યગ્રહણના પ્રભાવથી કેટલીક રાશિના જાતકોને લાભ થઈ શકે છે, પણ કેટલીક રાશિઓના જાતકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે. સૂર્યગ્રહણના પ્રભાવને લીધે 6 રાશિના જાતકોના…

18 જૂને મંગળનું રાશિ પરિવર્તન, વધશે મુશ્કેલી, જાણો તમારી રાશિ પર શું થશે અસર?

18 જૂને મંગળ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. મંગળનું રાશિ પરિવર્તન 18 જૂન રાતે 8 વાગ્યા 12 મિનિટે થશે. મંગળ મીન રાશિના ગોચર પછી 17 ઓગસ્ટે મેષ રાશિમાં જશે. મંગળના રાશિ પરિવર્તનથી 12 રાશિ પર શું અસર થશે. ead993c0f7a6245b111dbbf9a624548a…

જ્યોતિષની દ્રષ્ટિએ આ પાંચ દિવસ છે ખાસ, થઈ શકે છે વિવાદ અને ભરપૂર નુકસાન

અમદાવાદઃ ગુરુવાર 11 જૂનથી પંચક શરૂ થઈ રહ્યું છે. જે 15 જૂન સુધી રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રના અનુસાર જ્યારે ચંદ્રમા ઘનિષ્ઠાથી રેવતી નક્ષત્ર સુધીનું સફર કરે છે. તો એ દિવસોના સમયને પંચક કહેવામાં આવે છે. આ સ્થિતિ દર…

મૃગશિરા નક્ષત્રમાં આવ્યો સૂર્ય, આ 5 રાશિના જાતકોએ રાખવી પડશે સાવચેતી

8 જૂન સોમવારે સવારે લગભગ 6.30એ સૂર્ય રોહિણી નક્ષત્રમાંથી મૃગશિરા નક્ષત્રમાં આવી ગયો છે. જે 21 જૂન સુધી આ નક્ષત્રમાં રહેશે. આ પછી સૂર્ય 22 જૂને સવારે આદ્રા નક્ષત્રમાં જતો રહેશે. સૂર્યએ નક્ષત્ર બદલવાથી મેષ, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર…

ગ્રહણ બાદ ચંદ્રએ બદલી રાશિ, વૃષભ સહિત આ ચાર જાતકોના નસીબનુ ખુલશે તાળું!

અમદાવાદઃ ચંદ્ર ગ્રહણ પૂર્ણ થતા જ ચંદ્રમાનું રાશિ પરિવર્તન થયું છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં હતો પરંતુ ગ્રહણ બાદ રાત્રે લગભગ સવા ત્રણ વાગ્યે ચંદ્રમાએ ધન રાશિમાં પ્રવેશ કર્યો. ચંદ્રણ ગ્રહણ બાદ આ રાશિ પરિવર્તન ચાર રાશિ મેષ,…

જો હથેળી આવી હોય તો તમારા જીવનમાં બસ હશે પૈસા જ પૈસા, તમારી હથેળી પણ આવી છે?

અમદાવાદઃ હથેળીના આકાર અને રેખાઓની બનાવટનું અવલોકન કરીને વ્યક્તિના ભવિષ્ય,રૂપિયા-પૈસાની પરિસ્થિતિઓનો તાગ મેળવવાની વિદ્યાને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય છે. આજે આપણે હાથના આકાર અને તેના પ્રકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ આધાર પર હાથને સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે….

પ્રાણીઓ જ્યારે ગ્રહણ થાય ત્યારે વિચિત્ર હરકતો કેમ કરે છે? કારણ જાણીને ચોંકી જશો

અમદાવાદ: દેશમાં શુક્રવારે રાત્રે બીજું ચંદ્રગ્રહણ જોવા મળ્યું.. તે ભારત સહિત એશિયા, યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ભાગોમાં દેખાયું. ગ્રહણ રાત્રે 11: 15 કલાકે શરૂ થયું, જે રાત્રે 2.34 કલાક પર પૂરું થયું. જોકે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણને અશુભ ઘટના…

કોરોના કાળમાં બુધને આ રીતે બનાવો મજબૂત, બાપ્પા આ રીતે દૂર કરશે તમામ મુશ્કેલી

અમદાવાદઃ હાલ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે આખી દુનિયા જાણે ભયના માહોલમાં જીવી રહી છે. આ સ્થિતિમાં લોકો મેડિકલ સાયન્સની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પણ લોકો તેના ઉપાય શોધી રહ્યાં છે. જ્યોતિષના મત મુજબ કોરોનાના વધતા જતાં પ્રકોપમાં બુધની ભૂમિકા મહત્વની…

You cannot copy content of this page