આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ
રાશિફળ: 16-09-2020: આજે કન્યા અને મિથુન રાશિને ધાર્યું કામ પાર પડશે, જયારે બીજી રાશિના જાતકોએ નીચે આપેલ મંત્રનો પાઠ કરવો. ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ આજે બુધવારના દિવસે આપનું ધારેલું કાર્ય આગળ વધતું જણાય, પડતર પ્રશ્નો વધુ ગુંચવાતા જણાય, આવકના નવા સ્રોતોનું નિર્માણ…
આજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે, વાંચો આજનું રાશિફળ
રાશિફળ: 15-09-2020: આજે મંગળવારે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શ્રીહનુમાનજી ની કૃપા રહેશે! ead993c0f7a6245b111dbbf9a624548a મેષઃ આપના મહેનતનું મધુર ફળ ચાખવા મળશે, અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય, વિરોધી સામે પ્રગતિ થતી જણાય, સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, ઉતાવળિયો…
આજનો સોમવારનો દિવસ કેવો જશે? વાંચો કયા જાતકો પર શંભુનાથ કરશે પૈસાનો વરસાદ?
અમદાવાદઃ સોમવારે કર્ક રાશિના જાતકો માટે રહેશે સાનુકૂળ દિવસ જ્યારે બીજી રાશિના જાતકોએ મનોવાંછિત ફળ મેળવવા માટે શિવ પૂજા અવશ્ય કરવી. ead993c0f7a6245b111dbbf9a624548a 1. મેષઃ આજે નવા કાર્યનો શુભારંભ સંભવ બને, આપની મનની મુરાદો સ્નેહીજનો ની મદદથી પુરી થતી જણાય, નિર્ણય…
સપ્ટેમ્બરમાં ગુરુ માર્ગી થતાં આ 5 રાશિના જાતકોને થશે ખાસ લાભ, જાણો કઈ છે આ પાંચ રાશિ
જ્યોતિષશાસ્ત્ર મુજબ દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, ધર્મ, સંતાન અને વૃદ્ધિનો કારક માનવામાં આવે છે. આ સમયે ગુરુ વક્રીની અવસ્થામાં છે. જે સપ્ટેમ્બરમાં પોતાની સ્વરાશિ ધનમાં માર્ગી થશે. ગુરુના માર્ગી થવાથી ઘણી રાશિને ખૂબ જ શુભ પરિણામ મળશે. વાંચો તમારી રાશિ પર…
આ મહિને એક-બે નહીં પણ સાત-સાત ગ્રહોની બદલાશે ચાલ, જાણો કઈ રાશિના જાતકો માટે કેવો રહેશે સમય
સપ્ટેમ્બર મહિનામાં જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ મહત્ત્વનો છે. સપ્ટેમ્બર મહિનામાં ઘણાં ગ્રહોની ચાલ બદલાશે. આ મહિને સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, રાહુ-કેતુ અને શનિની ચાલ બદલાશે. જેમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ-કેતુ એક રાશિ છોડી બીજી રાશિમાં પ્રવેશ કરી રહ્યાં…
ઘરમાં બસ આ નાનકડો છોડ લાગી દો ને પછી ચુંબકની જેમ ખેંચાઈને આવશે રૂપિયા
અમદાવાદઃ દુનિયામાં દરેક વસ્તુ ઊર્જા સાથે જોડાયેલી હોય છે અને આપણી આસપાસની ઊર્જાની અસર આપણા જીવન પર પણ પડે છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને સુખ-સમૃદ્ધિ અને શાંતિ કાયમ રહે છે….
શુક્રવારની રાતે આ પાંચ કામ કરશો તો રૂપિયાની ક્યારેય નહીં થાય કમી
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રવારે ધન-સમૃદ્ધિ સાથે દરેક પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ માટે ઉપાય કરવામાં આવે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહનો હોય છે અને શુક્ર ગ્રહ સૌંદર્ય, ઐશ્વર્ય, વૈભવ, કલા, સંગીત, કામ વાસના અને દરેક પ્રકારના સાંસારિક સુખનો કારક માનવામાં આવે…
આ ત્રણ રાશિઓને ક્યારેય કોઈ નહીં પડે મુશ્કેલી, માથે છે સ્વંય શનિદેવના ચારેય હાથ
અમદાવાદઃ શનિનું નામ પડતા જ લોકો ગભરાવવા લાગે છે. તેમના મનમાં જુદા જુદા વિચારો આવવા લાગે છે. માનવામાં આવે છે કે જેના પર પણ શનિનો અશુભ પ્રભાવ પડે છે. તેમને અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. જ્યોતિષના મત મુજબ…
નહીં ખબર હોય કે કેમ કુરુક્ષેત્રમાં લડાયું હતું મહાભારતનું યુદ્ધ, આ છે રહસ્ય
અમદાવાદઃ એ તો તમને જરુરથી ખબર હશે કે મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણે જ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ આજે પણ મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલા અનેક એવા રહસ્યો છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આવા જ કેટલાક રહસ્યો…
17 ઑગસ્ટે બુધનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિને ફાયદો ને કોને નુકસાન
મુંબઈઃ ગ્રહોમાં યુવરાજ કહેવાતા ચંદ્રપુત્ર બુધ 17 ઑગસ્ટ સવારે 8 વાગ્યે 28 મિનિટે કર્ક રાશિની યાત્રા સમાપ્ત કરી સિંહ રાશીમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યાં પહેલાથી વિરાજીત સૂર્ય સાથે યુતિ કરશે. સૂર્ય અને બુધની યુતિથી બચવા માટે ‘બુધાદિત્ય’ યોગ 29…