કેવો રહેશે આજનો તમારો દિવસ? કર્ક રાશિના જાતકોએ ગુસ્સાથી બચવું, વાંચો પૂરું રાશિફળ
અમદાવાદઃ આજે 16 જાન્યુઆરી, 2020 છે અને આજે તમારો દિવસ કેવો જશે, તેના પર વાત કરીશું. ગ્રહોની સ્થિતિઃ રાહુ મિથુન રાશિમાં છે. ચંદ્ર કન્યા રાશિમાં તો મંગળ વૃશ્ચિક રાશિમાં છે. ગુરુ, શનિ, કેતુ ધન રાશિમાં છે. સૂર્ય તથા બુધ મકર…
15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિઓના જીવનમાં હશે બસ પૈસા જ પૈસા
અમદાવાદઃ સૂર્ય 15 જાન્યુઆરીના રોજ પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ મકરમાં ગોચર કરશે. સૂર્યને જ્યોતિષની આત્મા, સરકારી નોકરી, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માન-સન્માન, લીડરશિપ વગેરેનો કારક માનવામાં આવે છે. આ તુલા રાશિમાં નીચનો તથા મેષ રાશિમાં ઉચ્ચનો છે. સિંહા રાશિનો આ…
મા અંબાના પ્રાગટ્ય દિવસની જાણીતી કથા ને ભક્તિ સાથે કહો બોલ મારી અંબે, જય જય અંબે
અમદાવાદઃ દર વર્ષે પોષ મહિનાની પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવણી થાય છે. આ દિવસનું ધાર્મિક રીતે ઘણું જ મહત્વ હોય છે આ દિવસે અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન થાય છે. આટલું જ નહીં અંબાજીમાં શોભાયાત્રા નીકળે છે અને ભક્તજનોને…
આજે છે ચંદ્રગ્રહણ, આ બે રાશિઓને ફાયદો જ ફાયદો, જાણો અન્ય રાશિ પર શું થશે અસર?
અમદાવાદઃ આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીના રોજ રાત્રે 10.39 મિનિટથી લઈને 2.40 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રના મતે, વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ મિથુન રાશિમાં થશે. જોકે, સૂતક પ્રભાવી નથી પરંતુ રાશિઓ પર નકારાત્મક તથા હકારાત્મક અસર થશે. મેષઃ તમારા સાહસ…
શનિદેવ આ વર્ષે કઈ રાશિના જાતકોને કરશે માલામાલ? વાંચો, ક્યાંક તમારી રાશિ તો નથી ને?
અમદાવાદઃ જ્યોતિષમાં શનિદેવને તમામ ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ સારું કર્મ કરનારને સારું અને ખરાબ કર્મ કરનારને ખરાબ પરિણામ આપે છે. શનિવેદ સૂર્ય દેવ તથા માતા છાયાનો પુત્ર છે. શનિવારનો દિવસ શનિદેવનો છે. આ દિવસે શનિને તેલ ચઢાવવામાં આવે…
કુંડળીમાં આ રીતે બને છે શનિ દોષ, જાણો કેવી રીતે બચશો શનિ દેવના ક્રોધથી?
અમદાવાદઃ શનિ એક ક્રૂર ગ્રહ છે. કોઈ પણ વ્યક્તિ પર તેની વક્ર દૃષ્ટિ પડે તો તે વ્યક્તિના જીવનમા સમસ્યાઓ આવી શકે છે. શનિની ચાલ ધીમી હોય છે અને તેથી જ જાતકના જીવન પર તેની અસર લાંબા સમય સુધી રહે છે….
શુક્રનું શનિની રાશિ કુંભમાં પરિવર્તન થતાં આ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન
અમદાવાદઃ શુક્ર ગ્રહ નવ જાન્યુઆરીએ સવારે ચાર વાગીને 20 મિનિટ પર પોતાની મકર રાશિની યાત્રા સંપન્ન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. અહીંયા તે 2 ફેબ્રુઆરીની સવારે ચાર વાગીને 15 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ તે મીનમાં જશે. હાલમાં રાશિ પરિવર્તન કુંભ…
જીવનના તમામ દુઃખ-સંકટો દૂર કરી દેશે આ પાંચ ચમત્કારિક મંત્રો, જાણો તેના ચમત્કારી લાભ
અમદાવાદઃ મંત્રોમાં તાકત હોય છે. મંત્રોના જાપ માણસની દરેક પીડા તથા પાપ હરી લે છે. મંત્રોમાં દેવી-દેવતાઓની શક્તિ સામેલ છે. આજે આપણે પાંચ મંત્રોની શક્તિ તથા તેના ચમત્કારી લાભ અંગે જાણીશું. ead993c0f7a6245b111dbbf9a624548a ધન લાભ માટે મંત્રઃ આ વર્ષે ધન લાભ…