Only Gujarat

Religion

કોરોના કાળમાં શનિ જંયતી પર શનિ વક્રી બન્યો, ધન-તુલા રાશિના જાતકોએ ખાસ સાચવવું નહીંતર….

અમદાવાદઃ 22 મેએ જેઠ મહિનાની અમાસ છે. પુરાણો અનુસાર આ દિવસે જ શનિદેવનો જન્મ થયો હતો. એટલે જ આ દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર, આ દિવસે શનિદેવનું વક્રી થવું એ લોકો માટે ખૂબજ મહત્વનું છે, જેમના…

શનિના કોપથી બચવું હોય તો શનિ જંયતીએ આ પ્રમાણે રાશિ મુજબ કરો ખાસ ઉપાય

અમદાવાદઃ 22 મે, શુક્રવારે શનિ જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે જેઠ મહિનાની અમાસ છે. આ તિથિ પર પિતૃઓ માટે ખાસ પૂજા-ધ્યાન અને તર્પણ વગેરે પૂણ્યકર્મ કરવાં જોઇએ. જ્યોતિષ અનુસાર, શનિ જયંતિ અને અમાસના દિવસે ઈષ્ટદેવનું ધ્યાન ધરવું અને જરૂરિયાતમંદ લોકોને…

970 વર્ષો બાદ શનિ જયંતીએ દુર્લભ યોગ, જાણો કોરોનાકાળમાં શનિદેવ રિઝશે કે પછી ક્રોધે ભરાશે?

અમદાવાદઃ 22 મે શુક્રવારે જેઠ મહિનાની અમાસ હોવાથી આ દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવશે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર, આ વખતે ગ્રહોની વિશેષ સ્થિતિના કારણે 972 વર્ષ બાદ દુર્લભ યોગ બની રહ્યો છે. આ વખતે શનિ જયંતિ પર ચાર ગ્રહો એક જ…

અહીંની ગુફામાં હતાં મહાભારત કાળના રહસ્યમય વિમાન, નજીક જનારા થઈ ગયા હતાં ગાયબ

કંદહારઃ આપણા ધર્મગ્રંથોમાં વિમાનનો અનેખ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે કુબેરની પાસે મનની ઇચ્છાથી ચાલતું વિમાન હતું. મુસાફરની સંખ્યા પ્રમાણે તેનો આકારમાં વધ-ઘટ થતી. થોડા વર્ષ પહેલા કંદહારમાં અમેરિકન સૈનિકોને એક ગુફામાંથી એક પ્રાચીન યંત્ર મળ્યું, જે વિમાન…

શનિ અને શુક્ર બાદ હવે ગુરૂ પણ વક્રી, આ 5 રાશિના જાતકોને બનાવશે માલામાલ

મે મહિનો જ્યોતિષના હિસાબે ખૂબજ મહત્વનો ગણાય છે. અત્યાર સુધીમાં ત્રણ ગ્રહ વક્રી થઈ ગયા છે. સૌથી પહેલાં શનિ પોતાની રાશિ મકરમાં વક્રી થયો અને પછી શુક્ર પોતાની રાશિ વૃષભમાં વક્રી થયો, ત્યારબાદ ગુરૂ પણ મકરમાં વક્રી થયો. જ્યોતિષમાં ગુરૂને…

શુક્રની ચાલ વક્રી, અશુભ પરિણામ આપે છે, કોરોના કાળમાં આ પાંચ રાશિઓના જાતકો સંભાળવું

અમદાવાદઃ શુક્ર ગ્રહ જ્યોતિષમાં સુખ સંપત્તિ અને સૌંદર્યનો કારક ગણાય છે અને સાથે-સાથે નોકરિયાત અને વ્યાપારીઓની સફળતા અને અસફળતા પણ નક્કી કરે છે. શુક્ર ગ્રહે 13 મેના રોજ 12 વાગે 12 મિનિટે પોતાની રાશિ વૃષભમાં ઊંધી ચાલ ચાલવાનું શરૂ કર્યું…

13મેએ શુક્ર થયો વક્રી, જ્યોતિષ પ્રમાણે, તમારી રાશિ પર થશે કેવી અસર? ધન લાભ યોગ છે કે નહીં?

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને પ્રેમ, કલા, સૌંદર્ય, ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ 13 મેએ વૃષભ રાશિમાં વક્રી થયો છે. શુક્ર આ રાશિમાં 25 જૂન સુધી રહેશે. શુક્ર વક્રી થતાં તેની દરેક રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર…

14મેએ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ, કોરોનાકાળમાં આ છ રાશિઓના જીવનમાં આવશે બસ પૈસા અને સફળતા

અમદાવાદઃ 14 મેએ સૂર્ય રાશિ બદલીને વૃષભમાં આવશે. આ રાશિમાં સૂર્ય 14 જૂન સુધી રહેશે. જ્યોતિષ અનુસાર સૂર્યના પ્રભાવથી વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન અને મીનના જાતકો માટે સારો સમય શરૂ થઈ રહ્યો છે. તેમને ધનલાભ મળવાની સાથે તેમનો વિકાસ…

શનિ થશે વક્રી, કોરોનાના કપરા કાળમાં આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે મુશ્કેલીઓ

અમદાવાદઃ શનિદેવ 11 મે, 2020 થી વર્ક્રી થઈ રહ્યા છે. એટલે આ તારીખ બાદ શનિની ચાલ ઊંધી થઈ જશે. શનિ સોમવારે સવારે 9 વાગે 27 મિનિટે પોતાના પિતા સૂર્યના નક્ષત્ર ઉત્તરાશાઢાના ચોથા ચરણમાં અને પોતાની જ રાશિ મકરમાં વક્રી થશે….

14મેએ સૂર્ય બદલશે ચાલ, કેટલાંક પર થશે પૈસાનો વરસાદ, કેટલાંકના જીવનમાં આવશે અપાર મુશ્કેલીઓ

અમદાવાદઃ સૂર્ય ગ્રહ 14 મે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય 15 જૂન 2020 સુધી રહેશે. સૂર્ય ગ્રહ આ રાશિમાં બુધ ગ્રહ સાથે બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહને આત્મા, ઉર્જા, માન-સન્માન, રાજા, નેતૃત્વકર્તા વગેરેનો કારક માનવામાં આવે છે….

You cannot copy content of this page