Only Gujarat

Religion

જન્માષ્ટમીના તહેવાર પર બનાવો માત્ર 10 મીનિટમાં આ સરળ ચણાના લોટના લાડું

આ વર્ષે 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેમને માખણ અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ ઉપરાંત અનેક પ્રકારની મીઠાઈઓ પણ તેમને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે…

આ વર્ષે ક્યારે છે રક્ષાબંધન? ભૂલથી પણ ભદ્રાના આ સમયમાં ના બાંધતા રાખડી

હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. રક્ષાબંધન હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભારતના ઘણા ભાગોમાં ઉજવવામાં આવે છે. ભારત સિવાય વિશ્વમાં જ્યાં પણ હિન્દુ ધર્મના લોકો વસે છે ત્યાં આ તહેવાર ભાઈ-બહેન વચ્ચે ઉજવવામાં…

રક્ષાબંધન પર ભાઈને નારિયેળ ખોયા બરફી ખવડાવો, માત્ર 10 મીનિટમાં તૈયાર થઈ જશે આ ખાસ મીઠાઈ

આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં તહેવારો દરમિયાન ઘણી બધી ભેળસેળયુક્ત વસ્તુઓ સપ્લાય થાય છે. ખાસ કરીને ભેળસેળયુક્ત માવામાંથી બનતી મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આવી સ્થિતિમાં, જો તમે આ રક્ષાબંધન પર તમારા અને તમારા ભાઈના સ્વાસ્થ્યનું ધ્યાન…

મંગળવારનું વ્રત શરૂ કરતાં પહેલા જાણી લો આ ખાસ નિયમો, આ 5 ભૂલો ક્યારેય ન કરતાં

તમે ઘણા લોકોને બ્રહ્મચર્ય પાળતા અને મંગળવારે ઉપવાસ કરતા જોયા હશે. શું તમે જાણો છો કે આ દિવસે ઉપવાસ અને પૂજા કેટલી શુભ અને ફળદાયી છે? મંગળવારનું વ્રત મંગળની સમસ્યાઓ દૂર કરવા માટે રાખવામાં આવે છે. આ વ્રતથી હનુમાનજીની કૃપા…

ગુજરાતને અડીને આવેલું છે અનોખું ભગવાન શિવજીનું મંદિર, દરરોજ દરિયાદેવ પોતે કરે છે જળાભિષેક

ગુજરાતીઓ માટે ખાસ કરીને હરવા-ફરવા માટે દીવ ઘણું જ પ્રખ્યાત છે. અહીં મોજ મસ્તી માટે ઘણી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીંનો દરિયા કિનારો ઘેલું લગાડે તેવો છે માત્ર ગુજરાતના જ નહીં પણ ગુજરાત બહારના લોકો પણ દીવની મુલાકાત લેવા…

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ, ઘેરબેઠાં 21 રૂપિયામાં ઓનલાઈન પૂજા કરો ને પોસ્ટમાં મેળવો પ્રસાદ

આજથી શિવભક્તિનો મહાઉત્સવ એવા પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે….

હનુમાનજીના પગ ધુએ છે મા ગંગા, મંદિરના દરવાજા બંધ હોવા છતાંય ઉમટ્યા અનેક શ્રદ્ધાળુંઓ

સંગમ નગરી પ્રયાગરાજથી 800 મીટર દૂર બંધવા સ્થિત સૂતેલાં હનુમાનજીને મળવા માટે મા ગંગા બપોરે 2 વાગ્યે પહોંચ્યા હતાં. મા ગંગા આમ તો દર વર્ષે હનુમાનજીના પગ પખારવા આવે છે, પણ આ વખતે થોડાંક વહેલાં આવી ગયા. મંદિરમાં મા ગંગાના…

બુધનું રાશિ પરિવર્તન, કર્ક સહિત આ પાંચ રાશિ માટે સર્જાશે અનેક મુશ્કેલીઓ

બુધ ગ્રહને નવગ્રહનો રાજકુમાર કહેવામાં આવે છે અને બુદ્ધિ, વાણી, ચેતના, વેપાર, સાંખ્યિકી અને ત્વચા સહિતનો કારક માનવામાં આવે છે. બુધ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગોચર 25 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે 19 મિનિટે થશે. તો અમે તમને…

શનિની સાથે આ સૌથી મોટો ગ્રહનો થયો અસ્ત, આ છ રાશિ માટે જોખમભર્યો સમય શરૂ

સૂર્ય, ગુરુ અને શનિ અત્યારે મકર રાશિમાં એકસાથે વિરાજમાન છે. 7 જાન્યુઆરીએ શનિ અને 17 જાન્યુઆરીએ ગુરુ પણ અસ્ત થઈ ગયા છે. ગુરુ અસ્ત થવાને લીધે આ સમયે શુભ કાર્યો કરવાની પણ મનાઈ થઈ શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ બંને…

17 જાન્યુઆરીએ દેવગુરુ બૃહસ્પતિ થશે અસ્ત, કન્યા સહિત આ 7 રાશિ પર છવાશે સંકટના વાદળ

અમદાવાદઃ 17 જાન્યુઆરીના રોજ ગુરુ મકર રાશિમાં અસ્ત થશે. આ દિવસે ગુરુ સાંજે પાંચ વાગીને 52 મિનિટ પર અસ્ત થશે અને 14 ફેબ્રુઆરી સુધી આ જ અવસ્થામાં રહેશે. ગુરુ અસ્ત થવાને કારણે લગ્ન જેવા માંગલિક કાર્ય થઈ શકતા નથી. ગુરુ…

You cannot copy content of this page