કેવું હોય છે IASનું સરકારી ઘર, પહેલી જ વાર પત્નીએ બતાવ્યું
IAS અધિકારીઓનું ઘર કેવું હોય? તે સવાલ સામાન્ય જનતાને ઘણીવાર થતો હોય છે. ઘરમાં કેવી કેવી સુખ સુવિધા હોય, તેઓ કેવી રીતે રહેતા હોય…તેવા સવાલો અવાર-નવાર થતા હોય છે. હાલમાં IAS અભિષેકની પત્ની તથા યુ ટ્યૂબર શ્રુતિ શિવાએ ઘરનો વીડિયો…
અહીં લપસિયા ખાવાથી હરસ-મસાથી લઈને પથરી જેવા રોગો મટે છે, આ મંદિર વિશે નહીં ખબર હોય
ગુજરાતમાં માતાજીના અનેક સ્થાનકો છે. તમામ મંદિરો પોતાનું આગવું મહત્વ ધરાવે છે. ભક્તો અલગ-અલગ મંદિરોમાં અલગ-અલગ પ્રકારની માનતા માનતા હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં માતાજી જટીલ રોગો મટાડે છે, જેના…
અહીં માત્ર ગાંઠિયાની માનતાથી ગમે તેવી ઉધરસ મટી જાય છે, વાંચીને વિશ્વાસ નહીં આવે
કહેવાય છે કે જ્યારે શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવા ન માંગવા જોઈએ. ગુજરાતમાં ઈશ્વરના અનેક સ્થાનકો છે. જ્યાં લોકો પોત-પોતાની આસ્થા મુજબ ચરણોમાં શીશ ઝૂકાવતા હોય છે. અલગ અલગ સ્થાનકોમાં અલગ માનતા લોકો માનતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે…
અહીં માત્ર ગાંઠિયાની માનતાથી ગમે તેવી ઉધરસ મટી જાય છે, વાંચીને વિશ્વાસ નહીં આવે
કહેવાય છે કે જ્યારે શ્રદ્ધાનો વિષય હોય ત્યારે પુરાવા ન માંગવા જોઈએ. ગુજરાતમાં ઈશ્વરના અનેક સ્થાનકો છે. જ્યાં લોકો પોત-પોતાની આસ્થા મુજબ ચરણોમાં શીશ ઝૂકાવતા હોય છે. અલગ અલગ સ્થાનકોમાં અલગ માનતા લોકો માનતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે…
ક્રિકેટર રિષભ પંતે કાર પરનો કાબૂ ગુમાવતા પલ્ટી મારી ગઈ, ધ્રુજાવી દેતો અકસ્માત
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી….