Only Gujarat

One Gujarat

કોણ છે સુશાંતની નજીકની આ બે વ્યક્તિ, જેમણે રિસિવ નહોતો કર્યો એક્ટરનો કોલ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ પછી આ મામલે તપાસ કરી રહી છે. સુશાંત સિંહના મોબાઇલ રેકોર્ડ મુજબ, તેમણે મૃત્યુ પહેલાં છેલ્લો કૉલ રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને કર્યો હતો પણ, બંનેએ સુશાંતનો કૉલ રીસિવ કર્યો નહોતો. હવે પોલીસ…

સુશાંતે છેલ્લે પિતાને ફોનમાં શું કહ્યું હતું? નોકરાણીને આપી હતી આ સૂચના

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કરતાં સમગ્ર બોલિવૂડ, ટીવી ઇન્ડસ્ટ્રી અને લોકો સ્તબ્ધ છે. પટનાથી મુંબઈ આવેલાં 34 વર્ષના સુશાંત ખૂબ હેરાન હતા અને ડિપ્રેશનની સારવાર કરાવતાં હતાં. તેમના મૃત્યુ પછી તેમના પરિવાર આઘાતમાં છે. સુશાંતના ફેન્સ તેમના મૃત્યુની તપાસ…

એકના એક ભાઈ સુશાંતના મોતથી ભાંગી પડી ત્રણ બહેનો, ભાવુક કરી દેતી તસવીરો

મુંબઈ: એક્ટર સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા બાદ દેશભરમાં શોકનો માહોલ છે. ટીવીથી લઈને બોલિવૂડ સ્ટાર્સ તેમજ ફેન્સ તેના મોત પર દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. કોઈને હજી વિશ્વાસ નથી આવતો કે સુશાંતસિંહ હવે આપણી વચ્ચે નથી. ત્રણ બહેનો વચ્ચે એક ને…

તારા સાથે વાતો કરતો હતો સુશાંત, મોત બાદ અધૂરાં રહી ગયા તમામ સપનાં

મુંબઈઃ બોલિવૂડ અને ટીવી એક્ટર સુશાંત સિંહ રાજપુતે મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરમાં આત્મહત્યા કરી હતી. રવિવારે સુશાંત સિંહ રાજપુતનો મૃતદેહ તેમના ઘરના રૂમમાંથી મળ્યો હતો. આ પછી સુશાંતનો મૃતદેહ મુંબઈની કપૂર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું…

સુશાંત સિંહને ટેલીસ્કોપનો હતો શોખીન, આ વિષયમાં હતો બહુ રસ

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતનાં નિધનથી બોલીવુડ શોકમાં છે. 34 વર્ષનાં સુશાંતે આત્મહત્યા કરી લીધી છે. તેઓ ફક્ત એક સારા એક્ટર જ ન હતા પરંતુ તેને બ્રહ્માંડ સાથે જોડાયેલાં રહસ્યોમાં ઉંડો રસ હતો. આ જ કારણ છેકે, તેણે પોતાના ઘરમાં…

બિહારની આ ફેમસ સ્કુલમાં ભણતો હતો અભિનેતા સુશાંત સિંહ રાજપુત

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે રવિવારે આત્મહત્યા કરી લીધી છે. પ્રારંભિક માહિતી અનુસાર સુશાંતે મુંબઇના બાંદ્રા સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત આખા બિહારના લોકો આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે એક સારો વ્યક્તિ…

એક્ટર સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા બાદ શરૂ થઈ આ યુવતીની ચર્ચા, જાણો કોણ છે આ?

મુંબઈ: બોલિવૂડના ફેમસ એક્ટર સુશાંતસિંહ રાજપુતે મુંબઈમાં પોતના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સિનેમાની દુનિયામાં મોટું નામ ધરાવતા સુશાંતે અચાનક આવડું મોટું પગલું કેમ ભર્યું એ અંગે હજી કંઈ કહેવું ઉતાવળભર્યું ગણાશે. જોકે પોલીસનું કહેવું છે કે સુશાંત…

સુશાંતની માતા દીકરાને લઈને હંમેશા એક જ ગીત ગાતી- ‘પાપા કહેતે હૈ બડા નામ કરેંગા’

પટના: એક્ટર સુશાંતસિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. આ દુ:ખદ સમાચાર સાંભળી સુશાંતના પરિવારજનો અને સંબંધોઓ શોકમગ્ન થઈ ગયા છે. સુશાંતના મોતના સમાચાર આવતાં જ બિહારના પટના સ્થિત તેના પિતાના ઘરે લોકોની ભીડ ઉમટી પડી હતી. સુશાંતના પિતા ભાંગી પડ્યા…

સુશાંત સિંહ રાજપુત પાસે કુલ કેટલા કરોડની હતી સંપત્તિ? એક મુવીની કેટલી લેતો હતો ફી?

મુંબઈ: શાનદાર અભિનયના દમ પર ટીવીથી લઈને બોલીવૂડ સુધી પોતાની અલગ જ ઓળખ બનાવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે આજે પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘણીવાર ખુશખુશાલ જોવા મળનાર સુશાંત સિંહના મોતના સમાચાર મળતાં જ આખું બોલિવૂડ સ્તબ્ધ…

You cannot copy content of this page