સુરતમાં બ્રેઇનડેડ કારખાનેદારના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું
સુરત: સુરતના સિંગણપોર ખાતે રહેતા લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ યુવાન કારખાનેદારના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સિંગણપોર ગામ પાસે કોઝવે રોડ જલદર્શન એપાર્ટમેન્ટ રહેતા ૩૮ વર્ષીય વિપુલભાઈ લાભુભાઈ…
બે વર્ષનો ટેળિયો પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો પછી……
અંકલેશ્વરમાં રહેતો બે વર્ષીય બાળક સિક્કો ગળી જતા વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં ખસેડાયો હતો જો કે ત્યાં ઈ એન ટી વિભાગના ડોક્ટરે દૂરબીન નાખી ટેકનિકનો ઉપયોગ કરીને સિક્કો બહાર કાઢયો હતો. પ્રાપ્ત વિગત મુજબ અંકલેશ્વરમાં સપના સોસાયટીમાં અને…
‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલની TRP ગગડી!
તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા પર પોપ્યુલર શો છે. લગભગ 14 વર્ષથી ચાલી રહેલા આ સીટકોમની ટીઆરપી હંમેશા ટોપ રહી છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ઘણાં લોકોએ શોને અલવિદા કહી દીધી છે. હાલમાં જ તારક મહેતા સીરિયલને ડાયરેક્ટર કરી રહેલા…