Only Gujarat

Day: January 31, 2023

જાણીતા દાનવીર દામજીભાઇ એન્કરવાલાનું નિધન, કચ્છ અને જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ, કચ્છી જૈનરત્ન, ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર દામજીભાઇ લાલજીભાઇ એન્કરવાલાનું આજે મોડી રાત્રે મુંબઈમાં અવસાન થતાં સમગ્ર કચ્છ અને જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. મૂળ કુંદરોડીના દામજીભાઇએ ટૂંકી માંદગી બાદ 86 વર્ષની વયે વિદાય લીધી છે….

ગુજરાતમાં અહીં આવી 1 કરોડની પહેલી ઈલેક્ટ્રીક કાર, એકવાર ચાર્જમાં કાર 450 કિલોમીટર દોડે છે

ભારતમાં ઈલેક્ટ્રોનિક કારની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે ત્યારે ભારતમાં ચોથી અને ગુજરાતમાં પહેલી 1 કરોડની ઈલેક્ટ્રોનિક્સ કાર કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજાઓેએ કાર મંગાવી છે. મહત્વની વાત એ છે કે, કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારના બહુ જ શોખીન…

You cannot copy content of this page