PM નરેન્દ્ર મોદી ગુજરાતના આંગણે, 27મીએ ગુજરાતના પ્રથમ ‘ગ્રીનફીલ્ડ એરપોર્ટ’નું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ અને ૨૮ જૂલાઈ ૨૦૨૩ના રોજ ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે. તેઓ ૨૭મી જુલાઈ ૨૦૨૩ના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે ઉલ્લેખનીય છે કે, ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાને જ ચોટીલા…
કંઈક આવું છે દિલ્હી CM અરવિંદ કેજરીવાલનું ઘર, પહેલીવાર જુઓ અંદરની તસવીરો
નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક લોકપ્રિય નેતા છે. હરિયાણાના હિસાર જિલ્લાના સિવાની ગામમાં જન્મેલા અરવિંદ કેજરીવાલ એકવાર ફરી રાજધાનીમાં મુખ્યમંત્રીની સત્તા હાંસિલ કરવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી…
5 વર્ષમાં CM અરવિંદ કેજરીવાલની સંપત્તિમાં કેટલો થયો વધારો? જાણો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે નવી દિલ્હીની વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અરવિંદ કેજરીવાલનું ઉમેદવારી ફોર્મ જ નહીં પરંતુ તેમની સંપત્તિ પણ ચર્ચામાં રહી હતી. અરવિંદ કેજરીવાલની એફિડેવિટ…