Only Gujarat

National

રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ભારતના જ્યોતિષે કરેલી આગાહી સાચી પડી, હવે શું આવશે અંત?

રશિયા-યુક્રેન જંગ પર નાસ્ત્રેદમસ અને બાબા વેંગાએ ભવિષ્યવાણી શું કરી હતી હતી એ તમે જાણી લીધું છે. આજે અમે તે ભારતીય જ્યોતિષીની ભવિષ્યવાણી જણાવીશું, જેને 16 મહિના પહેલા આ યુદ્ધ થવાનું હોવાનું કહ્યું હતું. આ ભવિષ્યવક્તાની આ ભવિષ્યવાણી એક બૂકમાં છપાઈ છે. આ બૂકનું યુદ્ધ અંગેની આગાહીનું પેજ હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યું છે.

રશિયા-યુક્રેનની ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષીનું નામ પંડિત ઈન્દુ શેખર શર્મા છે. તે પંજાબના કુરાલી (ગ્રેટર મોહાલી)ના રહેવાશી છે. તેમણે 16 મહિના પહેલા યુરોપીયન દેશોમાં યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી. તેમણે ઓક્ટોબર 2020માં પબ્લિશ થયેલી બૂક ‘વાર્ષિક જ્યોતિષીય ભવિષ્યવાણી’ (પંચાગ)માં આ ભવિષ્યવાણી કરી હતી. 80 વર્ષીય ઈન્દુ શેખર શર્માનો પરિવાર છેલ્લાં 95 વર્ષથી આ ‘વાર્ષિક જ્યોતિષીય ભવિષ્યવાણી’ બનેને પબ્લિશી કરી રહ્યા છે

તેમણે બૂકમાં ‘યુરોયીયન દેશોનું વાર્ષિક રાશિફળ’ નામ શીષર્કમાં તેમણે આ ભવિષ્યવાણી કરી હતી. જેમાં તેમણે લખ્યું છે- ”26 ફેબ્રુઆરીથી 7 એપ્રિલમ 2022 સુધી મકરમાં શનિ અને મંળની ઉપસ્થિતિના પરિણામ સ્વરૂપ યુદ્ધ થશે. આનાથી દુનિયામાં શાંતિ ભંગ થઈ શકે છે.” તેમણે જે ભવિષ્યવાણી કરી

આ ગ્રહોને કારણે યુદ્ધ થયું
પંડિત ઈન્દુ શેખરપ શર્માનું કહવું છે કે મકર રાશિમાં શનિ અન મંગળ સહિત 2 ગ્રોહની ઉપસ્થિતના કારણે હંમેશા સંઘર્ષ રહે છે. ભારતની રાશિ મકર છે, જે વધુ મજબૂત છે. એટલા માટે જ આ યુદ્ધમાં ભારતે વચ્ચેનો રસ્તો કાઢી આ વિવાદમાં ન થયું. યુક્રેન-રશિયાનો આ સંઘર્ષ માર્ચના મધ્ય સુધી ચાલશે. જો નાટો અને અમેરિકા જેવા દેશો હસ્તક્ષેપ નહીં કરે તો યુદ્ધ લાંબુ ખેંચાઈ શકે છે. તેમણે કહ્યું કે આનાથઈ ભારત-પાકિસ્તાનના સંબંધો પર ખૂબ ઓથી અસર થશે.

પંડિત ઈન્દુ શેખર શર્માના દીકરા આશુતોષ શર્માએ પણ યુક્રેનની યુનિર્વસિટીમાં એમબીબીએસની ડિગ્રી લીધી છે. તેમનો પરિવાર વાર્ષિક જ્યોતિષીય ભવિષ્યવાણીઓની બૂક બે ભાષા સંસ્કૃત અને હિન્દીમાં પબ્લિશ કરી રહ્યો છે.

નોંધનીય છે કે આ પહેલવાર નથી કે પંડિત ઈન્દુ શેખર શર્મા ચર્ચામાં આવી હોય. આ પહેલાં તેમણે કારગિલ યુદ્ધ ઉપરાંત લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજયેપીના કાર્યકાળમાં ભવિષ્યવાણી કરી હતી, જે પાડી હતી હતી. હાલમાં પંજાબની યોજાયેલી ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે કોઈ એક પક્ષને બહુમતી નહીં મળે. જ્યારે તેમણે દાવો કર્યો હતો કે ઉત્તરપ્રદેશમાં બીજેપી બીજી વખત સરકાર બનાવશે.

You cannot copy content of this page