Only Gujarat

Religion

જૂન મહિનામાં 5 ગ્રહ બદલશે તેમની ચાલ, આ 7 રાશિના જાતકોને મળે શકે છે ધનલાભ

જૂનમાં ગ્રહોની સ્થિતિ બદલાવાના કારણે 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડશે. જ્યોતિષ અનુસાર જૂનમાં સૂર્ય, મંગળ, બુધ અને ગુરૂ રાશિ પરિર્વર્તન કરશે. આ સિવાય બુધની ચાલ ઊંધી થશે અને શુક્ર સીધી ચાલ ચાલશે. ગ્રહોની આવી સ્થિતિના કારણે કેટલાક લોકોના સારા…

શુક્ર અસ્તથી આટલા દિવસો સુધી નહીં થાય કોઇ શુભ કામ, આ રાશિઓ પર થશે અસર

વૈદિક જ્યોતિષ અનુસાર, નિયમિત ગ્રહ-નક્ષત્ર તેની ચાલ બદલતા રહે છે. આ ગ્રહોની ચાલ બદલવાથી ક્યારેક શુભ તો ક્યારેક અશુભ યોગનું નિર્માણ થાય છે. આ ઘટનાથી આપણાં બધાં જ માંગલિક કાર્યો પર પણ તેનો પ્રભાવ પડે છે. વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું અસ્ત…

અહીંયા આવેલી બજરંગબલીની મૂર્તિ છે ખાસ, દિવસમાં ત્રણવાર બદલે છે રૂપ

દેવાસઃ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના બાદલીના મુખ્ય બજારમાં આવેલા શ્રી છત્રપતિ હનુમાનજી મંદિર ક્ષેત્રશ્રદ્ધા અને ભક્તિનું એક પ્રાચીન કેન્દ્ર છે. મંદિરમાં આવેલી હનુમાનજીની ત્વચાનો રંગ અત્યંત દુર્લભ પથ્થરથી નિર્મિત આદમકદ પ્રતિમા રામાયણકાળની ચાર ઘટનાઓનું વિવરણ આપે છે. હનુમાનજીનો ચહેરો આકર્ષણ અને…

30 દિવસમાં ત્રણ-ત્રણ ગ્રહણો, ગંભીર આવી શકે છે આના પરિણામો, કોરોનાનો કાળો કેર વર્તાશે

અમદાવાદઃ વિજ્ઞાનમાં ગ્રહણ એક ખગોળીય ઘટના માનવામાં આવે છે પરંતુ જ્યોતિષના પ્રમાણે આ જાતકોના હિત માટે સારું નથી. ગ્રહણ કોઈપણ વ્યક્તિ માટે ફળદાયી નથી હોતું. જેના પરિણામ સારા નથી હોતા. પાંચ જૂન થી પાંચ જુલાઈના મધ્યમાં 3 ગ્રહણ લાગી રહ્યા…

કોરોના કાળમાં પાંચ જૂને ચંદ્રગ્રહણ, મેષ-વૃશ્ચિક સહિતના જાતકોએ ખાસ રાખવું ધ્યાન

અમદાવાદઃ 5 જૂને ચંદ્ર ગ્રહણ છે. આ ઉપછાયા ગ્રહણ હશે, જે ભારતમાં નહીં દેખાય અને તેનું સૂતક પણ નહીં લાગે. આ ગ્રહણ 5 જૂને રાત્રે 11 વાગે 15 મિનિટે શરૂ થશે અને 6 જૂને સવારે 2 વાગે 34 મિનિટને ખતમ…

સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવવાથી થશે મોટા બદલાવ, 6 રાશિના લોકો માટે થશે ફાયદાના સોદા

અમદાવાદ: 25 મે સોમવારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવી ગયો છે. જેનાથી હવામાનમાં બદલાવ થશે. સાથે-સાથે તેની અસર 12 રાશિઓ પર પણ પડશે. જ્યોતિષ અનુસાર, સૂર્યના પ્રભાવથી મેષ, મિથુન, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના જાતકોના સ્વભાવમાં આક્રમકતા આવી શકે છે….

જૂનમાં એક નહીં બે નહીં પણ છ-છ ગ્રહો ચાલશે ઊંધી ચાલ, આ રાશિના જાતકોએ ખાસ સંભાળવું

અમદાવાદઃ શનિ, શુક્ર અને ગુરૂ ગ્રહ 11 થી 13 મેની વચ્ચે વક્રી થઈ ગયા છે, એટલે આ ગ્રહોની ચાલ ઊંધી થઈ ગઈ છે. રાહુ-કેતુ જેવા છાયા ગ્રહોની ચાલ હંમેશાં ઊંધી જ રહે છે. હવે 18 જૂને બુધ ગ્રહ માર્ગીથી વક્રી…

ત્રણથી સાતની વચ્ચે હનુમાનજીનો બોલો આ ચમત્કારી મંત્ર ને પછી જુઓ બજરંગબલીની કમાલ

અમદાવાદઃ શનિવારના દિવસે જે પણ રૂપમાં પવન પુત્ર હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, તેઓ ચોક્કસથી પ્રસન્ન થાય છે. હનુમાનજી કળિયુગના એકમાત્ર સાક્ષાત દેવ છે. એટલે જ તેમની કૃપા દ્રષ્ટિ પડે એ ભક્તનાં બધાં દુ:ખ દૂર થાય છે અને બધાં કાર્ય…

મેષ-વૃષભ સહિત 6 રાશિના જાતકોને ધનલાભ અપાવશે રવિવારે થઈ રહેલ બુધનું રાશિ પરિવર્તન

અમદાવાદ: રવિવાર, 24 મેએ બુધ ગ્રહ વૃષભથી મિથુનમાં પ્રવેશ કરશે. 18 જૂને આ ગ્રહ વક્રી થશે અને 12 જુલાઇએ ફરીથી માર્ગી થઈ જશે. 1 ઓગષ્ટે બુધ કર્ક રાશિમાં જશે. જ્યોતિષ અનુસાર, મિથુન બુધના સ્વામિત્વવાળી રાશિમાં છે. એટલે મિથુન રાશિના લોકોને…

રૂપિયા ગણવા માટે લઈ લો હવે મશીન, સ્વંય શનિદેવ આ છ રાશિઓ પર કરશે પૈસાનો વરસાદ

અમદાવાદઃ 22 મે, શુક્રવારે શનિ જયંતિ છે. ભારતીય જ્યોતિષોના જણાવ્યા અનુસાર આ વખતે શનિ પોતાની જ રાશિ મકરમાં હોવાથી દિવસ ખાસ બની જાય છે. વર્ષની શરૂઆતમાં શનિ મકર રાશિમાં આવી ગયો છે, જે એપ્રિલ 2022 સુધી આ જ રાશિમાં રહેશે….

You cannot copy content of this page