Only Gujarat

newsportal

બોલિવૂડના આ એક્ટર્સ-એક્ટ્રેસિસની જોડી બેડરૂમમાંથી ઝડપાઈ હતી રંગેહાથ, ખુલી ગઈ હતી પોલ

મુંબઈઃ બોલિવૂડમાં ક્યારે કોનું બ્રેકઅપ થાય ને ક્યારે પેચઅપ થાય તે કંઈ જ કહી શકાય તેમ નથી. એક સમયે જેઓ ગળાડૂબ પ્રેમમાં હોય અને બીજી જ ક્ષણે તેઓ એકબીજાથી અલગ પણ થઈ જતા હોય છે. આજે આપણે એવા કલાકારોની વાત…

બોલિવૂડની આ એક્ટ્રેસે 64ની ઉંમરે કર્યાં લગ્ન તો ‘મર્દાની’એ 36ની ઉંમરે ફર્યાં ફેરા

મુંબઈઃ એ વાત સાચી છે કે પ્રેમ કરવાન કોઈ ઉંમર હોતી નથી. મોહબ્બત કોઈ પણ ઉંમરે અને ગમે તે સમયે થઈ જાય છે. સામાન્ય જીવનમાં પણે અનેક વાર આ વાતો સાંભળી હશે. જોકે, આપણે તો એમ જ માનીએ છીએ કે…

જન્મતાં જ ગોવિંદાના પિતાએ દીકરાને હાથમાં લેવાની પાડી હતી ના, આ કારણે મળી હતી આકરી સજા

મુંબઈઃ સલમાન ખાનનો એક સમયનો ખાસ ફ્રેન્ડ ગોવિંદાનો 21 ડિસેમ્બરે 56મો જન્મદિવસ હતો. વિરારમાં જન્મેલો ગોવિંદા આજે તો મુંબઈના પોશ એરિયામાં રહે છે. જોકે, ગોવિંદાનો જન્મ થયો ત્યારે પિતાએ તેને હાથમાં લઈ રમાડવાનો ઈનકાર કરી દીધો હતો. ગોવિંદાએ આ વાતનો…

ગોવિંદાએ એક અભિનેત્રી માટે સગાઈ તોડી નાંખી, તો બીજીના બેડરૂમમાંથી ઝડપાયો હતો

મુંબઈ: ગોવિંદાએ 80ના દાયકામાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપીને ધમાકો મચાવ્યો હતો. ગોવિંદાએ એક્શનથી લઈને કોમેડી દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. ગોવિંદની પર્સનલ લાઈફ પણ ખૂબ ફિલ્મી રહી છે. એક સમયે તેનું નામ અભિનેત્રી નીલમ સાથે જોડાયું હતું….

ગ્રેજ્યુએટ યુવતી પિતાની સારવાર માટે રાત-દિવસ રીક્ષા ચલાવે છે, દિવ્યાંગ દીકરીએ મા-બાપ માટે સર્વસ્વ આપી દીધું

અમદાવાદ: સમાજમાં હજી પણ એવી માન્યતા છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય એટલે દીકરો જ ઘડપણમાં સહારો બને પણ અમદાવાદનો આ કિસ્સો તમને વિચારતો કરી મૂકશે. સમાજમાં જ્યારે કરોડપતિઓ પણ પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા નથી અચકાતા ત્યારે અમદાવામાં એક…

માત્ર 10 ધોરણ પાસ માયાભાઈ એક સમયે ચલાવતા હતા ટ્રેક્ટર, આજે લે છે લાખોની રૂપિયા ફી

અમદાવાદ: ગુજરાતી લોકસાહિત્યમાં બહુ એવા ઓછા હાસ્ય કલાકાર છે જેને લોકહૃદયમાં સ્થાન મળ્યું છે. આમાં સૌથી ટોચમાંના એક કલાકાર એટલે માયાભાઈ આહીર. કાઠિયાવાડી લહેંકા સાથે આગવી છટાથી શ્રોતાઓને પેટ ભરીને હસાવતા માયાભાઈ આજે લોકસાહિત્યમાં મોટું નામ છે. ડાયારામાં માયાભાઈ હોય…

ઉપલેટાથી આવેલો એક યુવાન કેવી રીતે બની ગયો સફળ બિઝનેસમેન?

અમદાવાદ: મન મક્કમ રાખીને કામ કરો તો તમને સફળતા જરૂર મળે છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે ‘ઈસ્કોન ગાંઠિયા’ના માલિક મનદીપ પટેલ. ઉપલેટાથી કંઈક જ લીધા વગર અમદાવાદ આવેલા મનદીપ પટેલ આજે ‘ઈસ્કોન ગાંઠિયા’ની 11 દુકાનો અને એક ફુડ મોલના…

પિતા સાથે વિધિમાં જતી દીકરીને ગોર મહારાજ બનવાના અભરખા લાગ્યાં, 2 હજાર વિધિ કરાવી

અમદાવાદ: મહિલાઓ ફાઈટર પ્લેનથી લઈને મોટી કંપનીઓ ચલાવે છે, પણ તમે ક્યારેય એવું સાંભળ્યું કે કોઈ મહિલાએ લગ્નમાં પંડિત તરીકે વિધી કરાવતી હોય? પણ આવી એક મહિલા છે અને તે પણ આપણાં રાજકોટની છે. આફ્રિકામાં જન્મેલા અને હાલ લંડન સેટલ…

ગુજરાતમાં અહીં વાજતે-ગાજતે ભાઈની જગ્યાએ બહેન જાન લઈને જાય પરણવા

અમદાવાદ: આપણાં ગુજરાતમાં ગામે-ગામ રીત-રીવાજ અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા ત્રણ ગામોમાં પરણવા માટે વરરાજા જાન લઈને જતા નથી. પણ વરરાજાની બહેન જાન લઈને જાય છે. વરરાજાની બહેન ઘોડીએ ચડી જાન લઈને…

આ મંદિરમાં ક્યારેક નથી ઉઘરાવવામાં આવતો ફંડ-ફાળો, વિધવા માતાઓને જમાડી આપે છે ભેટ

રાજકોટ: તમે એવા અનેક મંદિરો જોયા હશે જ્યાં દાન પેટીથી પૈસા તો ઉઘરાવામાં આવે છે, પણ તેનો સદઉપયોગ નથી કરવામાં આવતો. પણ આ મંદિર અલગ છે. રાજકોટમાં આવેલા જીવંતિકા માતાના મંદિરમાં ક્યારેય કોઈ ફંડ-ફાળા ઉઘરાવવામાં આવ્યા નથી. એટલું જ નહીં…

You cannot copy content of this page