Only Gujarat

Statue of Hanuman Dada

ગુજરાતની આ જગ્યાએ પહેલી જ વાર તૈયાર થશે બ્લેક ગ્રેનાઈટમાંથી હનુમાનદાદાની મૂર્તિ

અમદાવાદ: બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. એપ્રિલ મહિનામાં હનુમાનજી જયંતિના દિવસે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. 210 ટનના બ્લેક ગ્રેનાઈટ પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ બનાવવામાં આવશે. તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાળંગપુર…

You cannot copy content of this page