Only Gujarat

National

મુસ્લિમ છોકરાના પ્રેમમાં પાગલ થઈ હિન્દુ છોકરી, પછી જે થયું એ જાણી વિશ્વાસ નહીં આવે

સોશિયલ મીડિયા પર ગમેતે સમાચાર પબ્લિશ થતાં રહે છે. ક્યારેક નકારાત્મક સમાચાર તો ક્યારેક સારા સમાચાર પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. એવા જ એક સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, ધર્માંતરણની ઘણી ઘટના અંગે તમે ઘણીવાર સાંભળ્યું હશે. એટલું જ નહીં લવ જેહાદનો મુદ્દો પણ ચર્ચામાં રહે છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના મેંગલુરુમાં સામે આવ્યો છે.

એક ડૉક્ટર હિન્દુ છોકરી એક મુસ્લિમ ડૉક્ટર સાથે લગ્ન કરવાની હતી અને છોકરીની જીદ સામે તેના ઘરવાળા ઝૂકી ગયા હતાં અને તેમને લગ્નની મંજૂરી આપી દીધી હતી. પણ આ પછી છોકરીનું હૃદય પરિવર્તન થયું અને તેને મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ડૉક્ટર છોકરી ન માત્ર મુસ્લિમ છોકરાના પ્રેમમાં ફસી ગઈ અને તેને જીદ કરીને પોતાના પરિવારને પણ લગ્ન માટે મનાવી લીધા હતાં. પછી છોકરીનો પરિવાર લગ્ન કરાવવા માટે રાજી પણ થઈ ગયો હો. લગ્નની ડેટ નક્કી થઈ ગઈ પણ પછી અચાનક છોકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું.

આ દરમિયાન એક સ્થાનિક હિન્દુ સંત વજ્રદેહી મહારાજને આ વાતની જાણ થઈ હતી. જે પછી તે છોકરીના ઘરે ગયા અને તેમને હિન્દુ ધર્મ વિશે સમજાવ્યા હતાં. છોકરીએ જ્યારે સંતના મુખે હિન્દુ ધર્મની મહાનતા વિશે સાંભળ્યું તો તેને ન માત્ર લગ્ન કરવાની ના પાડી દીધી અને છોકરીને પછતાવો પણ થયો. આ પછી છોકરીએ પોતાનો નિર્ણય બદલી દીધો હતો.

જ્યારે છોકરીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાનો વિચાર કાઢી નાંખ્યો ત્યારે સંત વજ્રદેહીએ પોતાની સાથે લાવેલાં જળથી છોકરીને આચમન કરાવ્યું અને તેના મનની શુદ્ધિ કરી હતી. એવામાં જ્યારથી આ મુદ્દો સામે આવ્યો છે. ત્યારથી સોશિયલ મીડિયા પર આ સંતના વખાણ થઈ રહ્યા છે. ઘણઆં યૂઝર્સ એવું કહી રહ્યા છે કે, આવા ઘણાંય સંત હોત અને તે આ રીતે કામ કરતાં હોત.

You cannot copy content of this page