કારગીલ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ આ હથિયારોથી પાકિસ્તાનીઓને ચટાડી હતી ધૂળ
આજે કારગીલ વિજય દિવસ છે. કારગિલ યુદ્ધમાં ભારતની જીતની ઉજવણી. આપણા સૈનિકોએ નાપાક પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો હતો. તે સમયે ભારતીય દળો દ્વારા કયા પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તેની તાકાત શું હતી? INSAS રાઈફલ જે સૈનિકો મોરચા…
અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય પટેલની જેગુઆર કારમાં સવાર પાંચેય મિત્રો કોણ હતાં? જાણો પાંચેયની કુંડળી
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ હાલ ગુજરાતમાં બહુ જ ચર્ચામાં છે ત્યારે તથ્ય પટેલ કોણ છે તેની તો બધાંને ખબર છે પરંતુ અકસ્માત સર્જાયો ત્યારે તેની કારમાં કોણ છે તેની હજુ કોઈને ખબર પડી નથી પરંતુ તે તમામ લોકો ચર્ચામાં છે….
જૂનાગઢ બિલ્ડીંગ ધરાશાયી થતાં પતિ અને પુત્રોનું મોત થયું તો પત્નીએ કર્યો આપઘાત
જૂનાગઢ-દાતાર રોડ પર કડીયાવાડ શાકમાર્કેટ નજીક આવેલ બિલ્ડિંગ ધરાશાયી થયાની દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા અને બે પુત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. 4 વ્યક્તિના પરિવારમાં ફક્ત એક મહિલા જે નજીકની શાક માર્કેટ હોય શાક લેવા ગયેલ હોવાથી બચી ગઈ…