
નડિયાદના પટેલ પરિવારમાં છવાયો માતમ, એક સાથે 3-3 લોકોની અર્થીઓ ઉઠી, સૌ કોઈ રડી પડ્યા
સમય ક્યારે કાળ બનીને આવે તે કહેવાય નહી, નડિયાદના પટેલ પરિવારને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, લગ્નની શરણાઈના દિવસોમાં મરણના મરશિયા ગવાશે. રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર પરસાદ ગામ નજીક નડિયાદના પટેલ પરિવારને …
નડિયાદના પટેલ પરિવારમાં છવાયો માતમ, એક સાથે 3-3 લોકોની અર્થીઓ ઉઠી, સૌ કોઈ રડી પડ્યા Read More