સવજીભાઈની અનોખી પહેલ, કર્મચારીનું મોત થાય તો તેના પરિવારને દર મહિને પગાર મળશે
જાણીતા દાનવીર સવજીભાઈ ધોળકિયા વધુ એક સરાહનીય પગલું ભર્યું છે. તેમની કંપનીએ પોતાના કર્મચારીઓના કલ્યાણમ માટે એક અનોખી પહેલ કરી છે. જેમાં કર્મચારી અને તેના પરિવારને હિતને સામે રાખી એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે. હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા…
40 વર્ષની પ્રેમિકા સાથે હોટેલમાં સંબંધ બનાવતી વખતે 61 વર્ષના વૃદ્ધનું મોત, અંદર શું થયું હતું?
મુંબઈમાં સેક્સ કરતી વખતે 61 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. આ વ્યક્તિ પોતાના પાર્ટનરની સાથે એક હોટેલમાં રોકાયો હતો. સંબંધ બનાવતી વખતે તે બેભાન થઈ ગયો. બેભાન અવસ્થામાં તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થઈ…