Only Gujarat

Day: May 30, 2022

રોડ પર ભરચક ટ્રાફિકમાં જીવની પરવા કર્યા વગર લોકોએ ઘરેણા લેવા કરી પડાપડી

ઘણીવાર રસ્તા પર એવી ઘટના બની જતી હોય છે, જે સપનામાં પણ વિચારી ના હોય. રસ્તે ચાલતા જતા હોઈને અચાનક જ એક પછી એક ઘરેણા પડવા લાગે તો શું થાય. એવું જ કંઈક આગ્રામાં એમજી રોડ પર ગુરુવાર, 24 ફેબ્રુઆરીના…

પેન્ટ પહેર્યા વગર જ નીકળી 48 વર્ષની મલાઈકા, લોકોએ વારો કાઢી નાખ્યો

મલાઈકા અરોરા બોલિવૂડની સ્ટાઈલ ક્વિન છે. તે ગ્લેમરસ અને બિન્દાસ લૂકથી હંમેશા ચર્ચામાં રહે છે. ટૂંકા અને ઉત્તેજક કપડાં પહેરીને જ્યારે તે કેમેરા સામે આવે છે તો બધા તેની ફેશન સેન્સની વાતો કરવા લાગે છે. અમુક લોકો સોશ્યલ મીડિયા પર…

એક સાથે ત્રણ સગી બહેનોની કૂવામાંથી લાશ મળી, તસવીરો જોઈને રુંવાડા ઉભા થઈ જશે

એક આઘાતજનક અને શોકિંગ બનાવે બધાને હમચાવી દીધા છે. કૂવામાંથી એક સાથે ત્રણ સગી પરિણીત બહેનો અને તેમના બે દીકરા સહિત પાંચ-પાંચ લોકોની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. મરનાર ત્રણેય બહેનોના એક જ પરિવારમાં લગ્ન કરવામાં આવ્યા હતા. એક…

સાથે જીવી ન શક્યા તો સાથે મોતને વ્હાલું કર્યું, પરિણીતાના 4 દિવસ પહેલાં લગ્ન થયા હતા

એક ખૂબ જ આઘાતજનક બનાવમાં લગ્નના ચાર જ દિવસમાં પરિણીતાએ પ્રેમી સાથે જીવનનો અંત આણ્યો હતો. પરિણીતાના હાથનો મહેંદીનો રંગ પણ હજી ગયો નહોતો. ઘટનાથી યુવક અને યુવતી બંનેના પરિવારમાં સોપો પડી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ભચાઉ તાલુકાના ચોપડવા…

ચા પીતા પીતા આંખ મળી ગઈ, લગ્ન કરી લીધા, હનીમૂન પણ માની લીધું પણ પછી…

મધ્યપ્રદેશના છતરપુરમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં પત્નીના પ્રેમમાં પાગલ એક પતિને અચાનક 440 વોલ્ટનો ઝટકો લાગ્યો છે. સમગ્ર ઘટનામાં મહારાજપુર વિસ્તારના કુસમા ગામનો છે. પીડિત યુવકનું કહેવું છે કે બે વર્ષ પહેલા લોકડાઉન દરમિયાન તેને ઉષા પાલ નામની…

પહેલીવાર ટીના અંબાણીએ બહેનો સાથેની તસવીર કરી શેર, જુઓ સુંદર તસવીર

ઈન્ટરનેશનલ વુમન્સ ડેના અવસર પર સેલેબ્સ એક બીજાને વિશ કરી રહ્યા છે. આજનો દિવસ મહિલાઓને જશ્ન મનાવવાનો દિવસ છે. અભિનેત્રી આ અવસરને વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. બિઝનેસમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીએ આ ખાસ દિવસ પર પોતાની બહેનો…

13-13 લગ્ન કર્યા, આજે તમામ પતિઓ પેટ ભરીને પસતાય છે

રાજસ્થાનમાં લગ્નના નામે દિવસે ને દિવસે લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બાડમેર પોલીસે એક એવી ખતરનાખ મહિલાની ધરપકડ કરી છે જે અત્યાર સુધી 13 યુવકોને પોતાનો શિકાર બનાવી ચૂકી હતી. લગ્ન કર્યાં બાદ આ મહિલા લોકોને ખોટી રીતે ફસાવવાની…

14 બાળકોના જીવ બચાવનાર જતીનની હાલત જોઈને રડી પડશો, આટલા લાખ દાન મળ્યું

3 વર્ષ પહેલા સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતાં. પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના જીવના જોખમે 14 બાળકોના જીવ બચાવી ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં ઈજાના કારણે જતીન નાકરાણી કોમામાં સરી પડ્યા હતાં. ત્યારથી લઈ…

You cannot copy content of this page