ભાઈના લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, વાન-બસ વચ્ચે અકસ્માત થતાં 8 લોકોનાં મોત
જયપુર: જે ઘરમાં 10 દિવસ બાદ લગ્નની શરણાઈ વાગવાની હતી, પરિવારજનો પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યાં હતાં પરંતુ હવે તે ઘરમાં માતમ છવાઈ ગયો છે. ગુરૂવારે સવારે ચુરૂમાં નેશનલ હાઈવે 11 પર થયેલા વાન અને બસ વચ્ચેના અકસ્માતને આ પરિવારની…