Only Gujarat

Gujarat News

‘મારે બધુ સુખ છે ખાલી રાતનું સુખ નથી’, સસરાએ પુત્રવધૂ સમક્ષ કરી શારીરિક સુખની માંગણી

અમદાવાદના એક લંપટ સસરાએ દીકરી સમાન વહુ પર જ દાનત બગાડી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના વાસણા વિસ્તારમાં પોતાના પિયરમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાએ પશ્ચિમ મહિલા પોલીસ મથકે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસ ફરિયાદમાં કહ્યું કે,…

અંબાજી મંદિરમાં મુકવામાં આવેલું પ્રસાદ માટેનું મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર, ભાદરવી પૂનમના પ્રથમ દિવસે 2.75 લાખ ભક્તોએ કર્યા દર્શન

યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યાતા અનુભવી હતી. તેમજ 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા…

ગુજરાતના ‘રજનીકાંત’ કહેવાતા 77 વર્ષિય અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, છવાઈ ગયો સન્નાટો

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતી સેલિબ્રિટી પણ હવે કોરોના ભરડામાંથી બાકાત રહ્યા નથી. ત્યારે આજે સવારે ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા 77 વર્ષીય એક્ટર નરેશ કનોડિયાનો કોરોનાને કારણે નિધન થયું હતું. મહેશ કનોડીયા બાદ…

You cannot copy content of this page