આ બિઝનેસમેને લક્ઝુરિયસ કારને બનાવી દીધી એમ્બ્યૂલન્સ, જાણો કેમ
જયપુર: અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને જોઈને મોટા ભાગના લોકો અવગણના કરતા હોય છે. જોકે રાજસ્થાનના સંદીપ ગુપ્તા આ મામલે ઈજાગ્રસ્ત લોકો માટે એક મિશાલ બની ગયા છે. સંદીપ કુમાર અત્યાર સુધી રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અનેક લોકોની જિંદગી બચાવી ચૂક્યા છે….