Only Gujarat

4 Gujarati People to become Jain Monks

અમદાવાદ રિવરફ્રન્ટ પર ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર ઉષ્મા મંડલેચા દીક્ષા ગ્રહણ કરશે

અમદાવાદ: 30 તારીખે અમદાવાદ રિવરફ્રન્ટ પર એકસાથે 22 મુમુક્ષુકો દીક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે નિકળશે. રિવરફ્રન્ટ પર દીક્ષા સમારોહની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ દીક્ષા સમારોહમાં એવી વ્યક્તિનું નામ છે જે સાંભળીને તમને આશ્ચર્ય લાગશે. 22 મુમુક્ષકો દીક્ષા…

સુરતમાં એક જ પરિવારના ચાર નાના ભૂલકાઓ લક્ઝુરિયસ લાઈફ છોડીને લેશે દીક્ષા

સુરત: ગુજરાતમાં ઘણાં લોકો દીક્ષા લેતાં હોય છે જેમાં સુરતમાં સૌથી વધુ લોકો દીક્ષા ગ્રહણ કરતાં હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં 1 ફેબ્રુઆરીએ 19થી પણ વધારે દીક્ષાર્થીઓએ સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું છે. ત્યારે એક મહત્વની વાત એ છે…

You cannot copy content of this page