Only Gujarat

Day: March 25, 2024

શેર માર્કેટમાં અનિલ અંબાણીની આ કંપનીના શેરે મચાવી ધમાલ! ખરીદવા લોકોની પડાપડી!

Anil Ambani Company Share: શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે અનિલ અંબાણીની એક કંપનીના શેરમાં બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શેર ખરીદવાનું કૌભાંડ થયું છે. છેલ્લા બે દિવસથી સતત અપર સર્કિટ જોવા મળી રહી છે. આ શેર અનિલ અંબાણીની કંપની રિલાયન્સ…

કભી ખુશી કભી ગમ! કાવ્યા મારન પહેલા ખુશીથી ઉછળી પછી અચાનક જ દુખી થઈ ગઈ! જાણો કેમ

Kaviya Maran Reaction in IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) IPL 2024માં તેમની પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે હારી ગઈ. હૈદરાબાદ માત્ર 4 રનથી જીતેલી મેચ હારી ગયું હતું. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી અને…

23 વર્ષની શિવાની ભગવાન લાડુ ગોપાલ સાથે કરશે લગ્ન: તેણીએ કહ્યું – ઘણાં સંબંધીઓ ખુશ નથી

23 year old shivani will marry lord laddu gopal: ભગવાન કૃષ્ણના ભક્તોમાં મીરાબાઈનું નામ પ્રથમ આવે છે. મીરાની ભક્તિ મધુર હતી અને તે ભગવાન કૃષ્ણને પાગલપણે પ્રેમ કરતી હતી. કૃષ્ણ દીવાની મીરાની જેમ ગ્વાલિયરની શિવાનીની વાર્તા પણ એવી જ છે….

સાડી ઓઢીને બેઠેલી આદિવીસી મહિલાને સિંઘિયાએ પોતાના હાથે ખવડાવી દાલબાટી!

Jyoraditya Scindia Dal Bati: ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશના ગુના સંસદીય ક્ષેત્રના કાબર બામોરી ગામમાં આદિવાસી મહિલા જાનકીબાઈના ઘરે ભોજન લેવા પહોંચ્યા હતા. આદિવાસી સંમેલનમાં ભાગ લેવા માટે જ્યોતિરાદિત્ય બામોરી પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે સિંધિયા જમવા બેઠા ત્યારે જિલ્લા…

ચાર્જમાં રાખીને મોબાઈલ જોનારાઓ ચેતી જજો નહીં તો તમારા પણ થઈ શકે છે આવા હાલ!

યુપીના મેરઠમાં એક ઘરમાં મોબાઈલ ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટના કારણે મોટો અકસ્માત થયો છે. શોર્ટ સર્કિટ બાદ મોબાઈલમાં વિસ્ફોટ થયો જેના કારણે ઘરમાં આગ લાગી અને 6 લોકોનો આખો પરિવાર ગંભીર રીતે દાઝી ગયો. આ અકસ્માતમાં 4 બાળકોના મોત…

તમે 10 વર્ષ પહેલા 10 હજારનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 14 લાખ થઈ ગઈ હોત! જાણો કયા શેરે કર્યો આ ચમત્કાર

સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ટીરીયર અને એક્સટીરીયર ડીઝાઈનીંગ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપનીએ છેલ્લા 10 વર્ષમાં તેના રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન આ કંપનીના શેરમાં 14,000 ટકાનો વધારો થયો છે. જો કોઈ રોકાણકારે દસ વર્ષ પહેલા તેમાં 10,000…

ભક્તો સહિત રંગોત્સવમાં રંગાયુ સાળંગપુરધામ, પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 400 બ્લાસ્ટ કરાયા

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 25 માર્ચે ૨૦૨૪ના રોજ ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર સાત…

You cannot copy content of this page