Only Gujarat

Navsari BAPS

ગુજરાતમાં BAPSએ તૈયાર કર્યું આરસ પથ્થરનું મંદિર, જાણો શું આ મંદિરની ખાસ વિશેષતા

નવસારી: નવસારીમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામીનાં સંકલ્પે અને મહંત સ્વામીની પ્રેરણાથી તૈયાર કરવામા આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલે છે. 28 જાન્યુઆરીતી 2જી ફેબ્રુઆરી સુધી થનાર તમામ કાર્યક્રમો માટેની માહિતી શનિવારે મંદિરના સંચાલકોએ મીડિયાને આપી હતી. મહંત…

You cannot copy content of this page