ગુજરાતના ‘રજનીકાંત’ કહેવાતા 77 વર્ષિય અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, છવાઈ ગયો સન્નાટો
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતી સેલિબ્રિટી પણ હવે કોરોના ભરડામાંથી બાકાત રહ્યા નથી. ત્યારે આજે સવારે ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા 77 વર્ષીય એક્ટર નરેશ કનોડિયાનો કોરોનાને કારણે નિધન થયું હતું. મહેશ કનોડીયા બાદ…