Only Gujarat

6 લોકોનાં મોત

જૂનાગઢ: વિસાવદર રોડ પર મિની બસ પલટી મારતાં સર્જાયો અકસ્માત, 6 મુસાફરોનાં મોત

જૂનાગઢઃ સાવરકુંડલાથી નીકળેલી 50 જેટલા મુસાફરો ભરેલી એક ખાનગી ટ્રાવેલ્સની મિની બસ જૂનાગઢ જઈ રહી હતી ત્યારે બપોરે વિસાવદરના લાલપુર પાસેના શીતાવળ નજીક બસ પલટી મારતાં આ ગંભીર અકસ્મતા સર્જાયો હતો. અકસ્માત થતાં જ મુસાફરોએ બચાવો બચાવોની બૂમાબૂમ કરી હતી….

You cannot copy content of this page