Only Gujarat

Religion

મૃત્યુ થાય તે પહેલા શરીરમાંથી આ પ્રકારની ગંધ આવે છે, દરેક વ્યક્તિને મળે છે 10 સંકેતો

હિન્દુ ધર્મમાં ઘણા એવાં વેદ અને પુરાણ જોવા મળે છે, જેમાં જીવન અને મૃત્યુનાં રહસ્યોની વ્યાખ્યાને વિસ્તારથી દર્શાવાયા છે. તે જ પુરાણોમાંથી એક છે માર્કેણ્ડેય પુરાણ, આ પુરાણમાં મૃત્યુનાં ઘણા સંકેતોનું વર્ણન કરવમાં આવ્યુ છે. આ પુરાણ મુજબ વ્યક્તિને એક વર્ષ પહેલાં જ તેના મૃત્યુની સુચના મળી જાય છે. તો ચાલો જાણીએ મૃત્યુ સાથે જોડાયેલી જ ખાસ વાતો જે માર્કેણ્ડેય પુરાણમાં દર્શાવવામાં આવી છે.

ભોજન બાદ ભૂખ લાગવી
ભોજન પુરુ કર્યા પછી, ભૂખનો અહેસાસ થવા લાગે, વારંવાર ખાવાની ઇચ્છા વધવા લાગી. જે વયક્તિ તેના દાંત જાતે કચડવા લાગે. દિવસ રાત પોતાની આસપાસ કોઈના પડછાયાનો ભય ઉત્પન્ન થાય. તો સમજવું જોઈએ કે વ્યક્તિના જીવનમાં હજી વધારે દિવસો બાકી નથી.

આંખોમાં પડછાયો દેખાવાનો થઈ જાય છે બંધ
જે વ્યક્તિને બીજાની આંખોમાં પોતાનો પડછાયો દેખાવાનો બંધ થઈ જાય. જેને રાતમાં ઈંદ્રધનુષ અને દિવસે તારા દેખાય તે વ્યક્તિ જલ્દી મૃત્યુ પામે છે. આ વાતો આત્માનાં શરીર બદલવાની ઈચ્છાનો સંકેત હોય છે.

જ્યારે શરીરમાંથી આવી ગંધ આવે છે
જે વ્યક્તિના શરીરમાંથી બકરી અથવા શબની ગંધ આવવા લાગે છે અને બળવાની ગંધ આવતી બંધ થઈ જાય છે, આવી વ્યક્તિનું જીવન વધુમાં વધુ 15 દિવસનું જ હોય છે. આવા સમયમાં તેમણે યોગ ધ્યાન કરવું જોઈએ જેથી મૃત્યુ સમયે કોઈ તકલીફ ન પડે.

ઇન્દ્રિયો આવી થઈ જાય છે
અચાનક વ્યક્તિનું નાક ત્રાંસુ થઈ જાય છે, કાન ઉંચા-નીચા થઈ જાય, બરાબર ન રહે. જીભ કાળી પડી જાય છે અને હંમેશાં ડાબી આંખમાંથી પાણી પડવાનું શરૂ કરે છે, પછી આવી વ્યક્તિનું જીવન પુરુ થઈ રહેલું સમજવું જોઈએ

તમારો અવાજ સાંભળાય નહીં
જો તમે સ્વપ્નમાં ઉંટ અથવા ગધેડા પર પોતાને બેસીને દક્ષિણ તરફ જતા જોશો, તો તે સમજવું જોઈએ કે તત્કાલ મૃત્યુ થઈ શકે છે. આવા વ્યક્તિ પોતાના કાન બંધ કરે ત્યારે પોતાનો અવાજ પણ સાંભળી શકતો નથી, સાથે જ આંખોની રોશની પણ ખતમ થઈ જાય છે.

જીવન 10 મહિના બાકી હોય છે જીવન
જે વ્યક્તિને સપનામાં વમન, મૂત્ર અને વિષ્ઠાની અંદર સોનું અને ચાંદીનાં દર્શન થાય છે, આવી વ્યક્તિનું જીવન ફક્ત 10 મહિના બાકી હોય છે.

પાણી પીધા પછી પણ ગળું સુકાઈ જાય છે
જો સ્નાન કર્યા પછી છાતી અને પગ સુકાઈ જાય છે, તો પાણી પીધા પછી ગળું સુકાવા લાગે છે. જો તમને લાગે છે કે હવા અંગોને ભેદીને આર-પાર જતી અનુભવો તો તે મૃતયુનાં સંકેતો હોય છે. આવા વ્યક્તિ પાસે ફક્ત 10 દિવસ બાકી છે.

આ દિશામાં કોઈ સ્ત્રી લઈને જાય
જો સપનામાં કોઈ લાલ અથવા કાળા કપડા પહેરેલી સ્ત્રી હસાતા-ગાતા કોઈ વ્યક્તિને દક્ષિણ દિશા તરફ લઈ જાય છે, તો તે જીવીત રહેતા નથી. કોઈ નગ્ન વ્યક્તિને સપનામાં કુદતા-ઉછળતા જોવા મળે છે તો, મૃત્યુને નજીક માનવું જોઈએ.

આ દિશામાં કોઈ સ્ત્રી લઈને જાય
જો સપનામાં કોઈ લાલ અથવા કાળા કપડા પહેરેલી સ્ત્રી હસાતા-ગાતા કોઈ વ્યક્તિને દક્ષિણ દિશા તરફ લઈ જાય છે, તો તે જીવીત રહેતા નથી. કોઈ નગ્ન વ્યક્તિને સપનામાં કુદતા-ઉછળતા જોવા મળે છે તો, મૃત્યુને નજીક માનવું જોઈએ.

આવા લોકો ફક્ત 6 મહિના જ જીવે છે
જો કોઈના માથા ઉપર ગીધ, કબૂતર, ઘુવડ, કાગડો અથવા કોઈ પણ માંસ ખાતા પક્ષી કોઈના માથા પર બેસે છે, તો તે વ્યક્તિ 6 મહિનાથી વધુ જીવતો નથી.

You cannot copy content of this page