ભૂમાફિયાઓના ત્રાસથી ભર્યું પગલું, 6 મહિનાથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા
સુરત: ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે તેનો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જો કે આ બનાવમાં એક પાટીદાર અગ્રણીએ ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. હવે આ આત્મહત્યા પ્રકરણમાં રાંદેર પોલીસનું કનેકશન સામે આવ્યું છે….
સુરતમાં થાઇલેન્ડની યુવતીના મોત પાછળ ઘેરાતા અનેક રહસ્યો, પીએમ રિપોર્ટ શું કહે છે?
સુરતમાં થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોત અંગે મોટો ખુલાસો થયો છે. યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માતે મૃત્યુ થયાનું સામે આવ્યું છે. જો કે હજુ પણ કેટલાક સવાલો એવા છે કે જેને લઈને આ રિપોર્ટ પણ શંકાના દાયરામાં આવી ગયો છે. ead993c0f7a6245b111dbbf9a624548a વાત…
લાડકી 3 દીકરીઓએ નિભાવી દીકરાની ફરજ, પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના
દીકરી જ્યારે દીકરા સમોવડી બની દીકરા તરીકેની ભૂમિકા ભજવે ત્યારે સમાજમાં પ્રેરક અને સમાજને રાહ ચિંધતી ઘટના સર્જાય છે. આવો જ બનાવ બન્યો છે જૂનાગઢમાં. વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રણ દીકરીઓએ પિતાની અંતિમ વિધી કરી દીકરાનો ધર્મ નિભાવ્યો. વાત એમ છે…
કિંજલને પ્રેમી અમરત સાથે હતા આડા સંબંધો, ફિલ્મને પણ ટક્કર મારે તેવી રીયલ ક્રાઈમની ઘટના
અમદાવાદના સરખેજમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ત્રણ દિવસમાં ઉકેલી દીધો છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ બનાવની વિગત એવી છે કે, ત્રણ દિવસ પહેલાં સરખેજ પાસે…
સુરતમાં થાઈલેન્ડની યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?
સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં વિદેશી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રૂમનો દરવાજો બહારથી બંધ હતો. જો કે, ગામવાસીઓએ દરવાજો તોડી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને…
ભાભીના પ્રેમમાં પાગલ ભાઈએ જ ભાઈને પતાવી દીધો, 38 દિવસે હાંડપીંજર મળ્યું
ભાભી અને દિયરનો સંબંધ ભાઈ-બહેન જેટલો જ પવિત્ર ગણાય છે. પણ ભરૂચમાં આ સંબંધને લાંછન લગડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાભીને પામવા દિયરે પિતરાઈ ભાઈની હત્યા કરી લાશને દાટી દીધી હતી. પરંતુ આ કારસ્તાનનો ભાંડો આખરે ફૂટી ગયો અને…
‘તારા પેટમાં જે બાળક છે, તે પડાવી નાખ અને બીજા લગ્ન કરી લે’
વડોદરાની એક યુવતીને ફેસબુક પર પ્રેમ કરવો ભારે પડ્યો. કારણ કે અમદાવાદના પ્રેમી સાથે લગ્ન કર્યા બાદ તે ગર્ભવતી થઈ. બાદમાં તેને જાણ થઈ કે તેનો પતિ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. જેને લઈ યુવતીએ વડોદરાના હરણી પોલીસ…
સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાંબુ વેઇટિંગ, જુઓ હમમચાવી દેતી તસવીરો
રાજકોટ: કાળમુખો કોરોના રાજકોટમાં એવો પગ પસારી રહ્યો છે કે દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે અને તેની સાથે મોતના આંકડા પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 90 લોકોને કાતિલ…
કોરોનાને લીધે આર્થિક સંકડામણમાં વેપારીએ પત્ની અને 3 દીકરી સાથે ઝેર પીધું
દાહોદના એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ખભળાટ મચી ગયો છે. આત્મહત્યા પાછળનું કારણ આર્થિક સંકળામણ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કોરોનાના કારણે આ પરિવાર આર્થિક ભીંસમાં મુકાઈ ગયો હતો અને તેથી વેપારી, તેમની પત્ની…
ગુનેગાર તો ઠીક પોલીસ અધિકારીઓ પણ આ IPSનું પોસ્ટિંગ હોય તો ત્યાં જતાં ડરે છે, જાણો કોણ છે આ અધિકારી
પ્રશાંત દયાળ, અમદાવાદ: ગુજરાત પોલીસમાં આઈપીએસનું સંખ્યાબળ અત્યારે 175 અધિકારીઓનું છે, પણ આઈપીએસ થતી વખતે જેણે બંધારણ-કાયદાનું રક્ષણ કરવાના લીધેલા સોગંધ યાદ રહ્યા હોય તેવા ઓછા આઈપીએસ અધિકારીઓ છે. સામાન્ય માણસો માટે જેમને નેતા કે અધિકારી નથી ઓળખતા તેવા માણસ…